સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

– અડાજણમાં દારૂ પીવા બાબતે પરિવાર સાથે ઝઘડો થતાં આધેડ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો

સુરત;

સચિન જીઆઈડીસીમાં યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થવાથી 28 વર્ષીય યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે તેના ઘરની નજીક આવેલી બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને પોતાનો જીવ લીધો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]