સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

– અડાજણમાં દારૂ પીવા બાબતે પરિવાર સાથે ઝઘડો થતાં આધેડ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો

સુરત;

સચિન જીઆઈડીસીમાં યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થવાથી 28 વર્ષીય યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે તેના ઘરની નજીક આવેલી બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને પોતાનો જીવ લીધો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version