સુરેન્દ્રનગર દાલમીલ રોડ પર રહેતા લોકોને જાનથી મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર દાલમીલ રોડ પર રહેતા લોકોને જાનથી મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર દાલમીલ રોડ પર રહેતા લોકોને જાનથી મારી નાખવાની ધમકી

– સમાધાન માટે બોલાવતા ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના દાલમીલ રોડ પર આવેલી રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને અગાઉ ફોન પર થયેલી બોલાચાલીનો મામલો થાળે પાડવા ટીબી હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાલમીલ રોડ પર રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી સાવનભાઈ રમેશભાઈ નગવાડીયા ઉ.વ.21ને બે દિવસ પહેલા એજન્સીના માલિક (શેઠ) સાથે સિકયુરીટીમાં નોકરી કરતા તેના મિત્રના બાકી પગાર બાબતે ફોન પર બોલાચાલી થઈ હતી.

ગુજરાતના વિધાનસભા પોડિયમ વિજયભાઇ રૂપાનીની છબીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા પોડિયમનું અનાવરણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત ધારાસભ્ય પોડિયમમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની રચના કરી. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાતના વિધાનસભા પોડિયમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરે છે. (ફોટો: સોશિયલ મીડિયા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત એસેમ્બલી પોડિયમ ખાતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનું આયોજન કર્યું હતું. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. વિધાનસભા સંકુલના પહેલા માળે પોડિયમમાં, પ્રસ્થાન કરાયેલા રાષ્ટ્રીય નેતાઓ અને મૃતક નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિતના મૃતક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, અને તેમના જન્મદિવસ અને તેમની જન્મજયંતિની સ્થાપના કરવામાં આવી છે. (ફોટો: સોશિયલ મીડિયા) આ સિસ્ટમ હેઠળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. વિજયભાઇ રૂપાનીની છબી તેની પત્ની અંજલિ બહેન રૂપની અને પરિવારના સભ્યોની હાજરીમાં ખોલવામાં આવી હતી. વિજયભાઇ રૂપાનીની છબીના અનાવરણ દરમિયાન, રાજ્ય પ્રધાનના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગમાં અમૂલ્ય માળા ઓફર કરી હતી. પણ વાંચો: ઓપરેશન સિંધુરની અસર! દુશ્મન ડ્રોન ભારતીય સરહદમાં પણ પ્રવેશ કરશે નહીં, સૈન્ય તૈયાર કરી રહ્યું છે. સત્રના પહેલા દિવસે, વિમાનના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભગવાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું હતું. Usfacebooktwitterwhatsapp

ગુજરાતના વિધાનસભા પોડિયમ વિજયભાઇ રૂપાનીની છબીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા પોડિયમનું અનાવરણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત ધારાસભ્ય પોડિયમમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની રચના કરી. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાતના વિધાનસભા પોડિયમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરે છે. (ફોટો: સોશિયલ મીડિયા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત એસેમ્બલી પોડિયમ ખાતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનું આયોજન કર્યું હતું. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. વિધાનસભા સંકુલના પહેલા માળે પોડિયમમાં, પ્રસ્થાન કરાયેલા રાષ્ટ્રીય નેતાઓ અને મૃતક નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિતના મૃતક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, અને તેમના જન્મદિવસ અને તેમની જન્મજયંતિની સ્થાપના કરવામાં આવી છે. (ફોટો: સોશિયલ મીડિયા) આ સિસ્ટમ હેઠળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. વિજયભાઇ રૂપાનીની છબી તેની પત્ની અંજલિ બહેન રૂપની અને પરિવારના સભ્યોની હાજરીમાં ખોલવામાં આવી હતી. વિજયભાઇ રૂપાનીની છબીના અનાવરણ દરમિયાન, રાજ્ય પ્રધાનના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગમાં અમૂલ્ય માળા ઓફર કરી હતી. પણ વાંચો: ઓપરેશન સિંધુરની અસર! દુશ્મન ડ્રોન ભારતીય સરહદમાં પણ પ્રવેશ કરશે નહીં, સૈન્ય તૈયાર કરી રહ્યું છે. સત્રના પહેલા દિવસે, વિમાનના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભગવાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું હતું. Usfacebooktwitterwhatsapp

ધીરૂભાઈની વાડી પાસે રહેતા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ આ બાબતે નારાજ થઈ ફરિયાદીને સમાધાન માટે ટીબી હોસ્પિટલમાં બોલાવી હતી. જ્યાં હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી સિક્યુરિટી ઓફિસ પાસે ત્રણેય શખ્સોએ ભેગા મળી ફરિયાદીને ખુરશી, લાકડી અને લાકડી વડે માર મારી ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે પોલીસે એ-ડિવીઝન પોલીસ મથકે (1) હરપાલસિંહ જામભા ઝાલા રહેવાસી રાજરાજેશ્વરી સોસાયટી, સુરેન્દ્રનગર (2) હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ રહે ડાલમીલ રોડ, સુરેન્દ્રનગર અને (3) અજીતસિંહ રહે. બાકરથલીવાલાની અને વધુ તપાસ હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]