સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતરાતો મતદારો ક્યાં ગાયબ થઈ ગયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશનર-કલેક્ટરને પત્ર MP મુકેશ દલાલનો કલેક્ટરને પત્ર SIRની કામગીરી દરમિયાન ગુમ થયેલા મતદારો અંગે

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતરાતો મતદારો ક્યાં ગાયબ થઈ ગયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશનર-કલેક્ટરને પત્ર MP મુકેશ દલાલનો કલેક્ટરને પત્ર SIRની કામગીરી દરમિયાન ગુમ થયેલા મતદારો અંગે

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતરાતો મતદારો ક્યાં ગાયબ થઈ ગયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશનર-કલેક્ટરને પત્ર MP મુકેશ દલાલનો કલેક્ટરને પત્ર SIRની કામગીરી દરમિયાન ગુમ થયેલા મતદારો અંગે

સુરત સર વિવાદ: હાલમાં સુરત સહિત દેશભરમાં SIR એટલે કે મતદારયાદી સુધારણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને સ્ફોટક પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જેનાથી શહેરની સુરક્ષા સામે ખતરો ઉભો થઈ શકે છે.

ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કરો

સાંસદ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે હાલમાં BLO-1 અને BLO-2 મતદાર યાદીની સફાઈ માટે ઘરે-ઘરે જઈ રહ્યા છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને મતદાર તરીકે ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે.

‘મતદારો પાતળી હવામાં ઓગળી ગયા કે શું?’ – સાંસદનો પ્રશ્ન

પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સને ટાંકીને ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સાંસદે લખ્યું કે જ્યારે બીએલઓની ટીમ સુરતના કેટલાક ‘બદનામ’ વિસ્તારોમાં નોંધણી માટે ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય તો તપાસના ડરથી ભાગવાની શી જરૂર? આટલી મોટી સંખ્યામાં લોકો રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા? શું તેઓ હવામાં ઓગળી ગયા?

શહેરની શાંતિ અને ઓળખ માટે ખતરો

ઓજસ ન્યૂ ભારતી 2025: તમારી પાસે એન્જિનિયરિંગની આ ડિગ્રી છે? ગુજરાત સરકાર નવી ઓજસ જીપીએસસી ભરતી 2025 માં ગુજરાતીમાં નોકરી મેળવવાની તક: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ઉમેદવારો. જીપીએસસી ભાર 2025, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી 2025: જો ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉમેદવારો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 518 સ્થાનો માટે ભરતી સૂચના જારી કરી હતી. આ ભરતી હેઠળ, ગુજરાત સરકારના બંદરો અને પરિવહન વિભાગોની માલિકીની મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 ના કુલ 11 સ્થાનો ભરવાના છે. સંસ્થાએ આ પોસ્ટ માટે પાત્ર ઉમેદવારો પસંદ કરવા માટે applications નલાઇન અરજીઓ માંગી છે. નવી ભરતી 2025 હેઠળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, ઉમેદવારોને સમાચાર અને વાહનોના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ધોરણ ચૂકવો. 9-7-2025 થી 20 વર્ષથી વધુ સમયની મર્યાદાની મર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ https://gpsc-ojas.gujarat.gov.in/ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પબ્લિક સર્વિસ કમિશનએ દિવ્યાંગના ઉમેદવારો અને મોટર વાહન નિરીક્ષક વર્ગ-II માટે કુલ 11 બેઠકો જારી કરી છે. દિવ્યાંગ ઉમેદવારો પાસે કેટેગરીની કેટેગરી છે અને તે અરજી કરવા માટે પાત્ર હશે. વધુ માહિતી માટે, આ લેખમાં સૂચના વાંચો. અરજદાર ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરતા, ઉમેદવાર 20 વર્ષથી ઓછું ન હોવું જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. સાતમા પે મેટ્રિક્સ લેવલ 8 પર પસંદ કરેલા ઉમેદવારો, 44,900 થી 42 1,42,400 સુધીનો પગાર મેળવવા માટે પાત્ર બનશે. મોટર વાહનોની સૂચના ડાઉનલોડ કરો https://gpsc-ojas.gujarat.gov.in પર જવા માટે ભરતી હેઠળ અરજી કરવા માટે કેવી રીતે અરજી કરવી તે અહીં જીપીએસસીની વિવિધ ભરતી જોશે. મોરેફલો યુએસફેસ બુકટવિટરવાટ્સએપ

ઓજસ ન્યૂ ભારતી 2025: તમારી પાસે એન્જિનિયરિંગની આ ડિગ્રી છે? ગુજરાત સરકાર નવી ઓજસ જીપીએસસી ભરતી 2025 માં ગુજરાતીમાં નોકરી મેળવવાની તક: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ઉમેદવારો. જીપીએસસી ભાર 2025, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી 2025: જો ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉમેદવારો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 518 સ્થાનો માટે ભરતી સૂચના જારી કરી હતી. આ ભરતી હેઠળ, ગુજરાત સરકારના બંદરો અને પરિવહન વિભાગોની માલિકીની મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 ના કુલ 11 સ્થાનો ભરવાના છે. સંસ્થાએ આ પોસ્ટ માટે પાત્ર ઉમેદવારો પસંદ કરવા માટે applications નલાઇન અરજીઓ માંગી છે. નવી ભરતી 2025 હેઠળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, ઉમેદવારોને સમાચાર અને વાહનોના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ધોરણ ચૂકવો. 9-7-2025 થી 20 વર્ષથી વધુ સમયની મર્યાદાની મર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ https://gpsc-ojas.gujarat.gov.in/ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પબ્લિક સર્વિસ કમિશનએ દિવ્યાંગના ઉમેદવારો અને મોટર વાહન નિરીક્ષક વર્ગ-II માટે કુલ 11 બેઠકો જારી કરી છે. દિવ્યાંગ ઉમેદવારો પાસે કેટેગરીની કેટેગરી છે અને તે અરજી કરવા માટે પાત્ર હશે. વધુ માહિતી માટે, આ લેખમાં સૂચના વાંચો. અરજદાર ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરતા, ઉમેદવાર 20 વર્ષથી ઓછું ન હોવું જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. સાતમા પે મેટ્રિક્સ લેવલ 8 પર પસંદ કરેલા ઉમેદવારો, 44,900 થી 42 1,42,400 સુધીનો પગાર મેળવવા માટે પાત્ર બનશે. મોટર વાહનોની સૂચના ડાઉનલોડ કરો https://gpsc-ojas.gujarat.gov.in પર જવા માટે ભરતી હેઠળ અરજી કરવા માટે કેવી રીતે અરજી કરવી તે અહીં જીપીએસસીની વિવિધ ભરતી જોશે. મોરેફલો યુએસફેસ બુકટવિટરવાટ્સએપ

મુકેશ દલાલે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ રીતે લોકોનું ગુમ થવું સુરત શહેરની શાંતિ, સુરક્ષા અને ઓળખ માટે જોખમી છે. તેઓએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે. આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા છે કે કેમ તેની સઘન તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ.

રાજકીય ગરમાવો

SIRના કામકાજમાં નામ કમી થવાને કારણે પહેલેથી જ હોબાળો થયો હતો, ત્યારે હવે સાંસદના આ પત્રે તેને નવો વળાંક આપ્યો છે. હાલમાં આ પત્ર સુરતના જાહેર અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]