| છબી : ‘X’ |
ગુજરાત માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય-ભારતમાલા પ્રોજેક્ટ: ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
