Home Gujarat ભાઈબીજના દિવસે ત્રણ અકસ્માતઃ માંગરોળમાં છ વાહનો વચ્ચે અકસ્માતમાં બેના મોત, દાદરા...

ભાઈબીજના દિવસે ત્રણ અકસ્માતઃ માંગરોળમાં છ વાહનો વચ્ચે અકસ્માતમાં બેના મોત, દાદરા નગર હવેલી પાસે બસ ઝાડ સાથે અથડાઈ

0

ગુજરાતમાં અકસ્માતઃ આજે ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માતો સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ પાસે એક સાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર અને 4 બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version