Nepal Plane Crash: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયાની થોડી જ વારમાં 19 લોકોને લઈ જતું પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું.
Nepal Plane Crash : કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર એક પેસેન્જર એરક્રાફ્ટ ટેકઓફના થોડા સમય બાદ ક્રેશ થયું હતું.
ફ્લાઇટ કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. વિમાનમાં માત્ર એરલાઇનનો ટેકનિકલ સ્ટાફ હતો. બોર્ડમાં કોઈ મુસાફરો નહોતા પરંતુ પ્લેનમાં થોડા ટેકનિકલ સ્ટાફ હતા, એમ ટીઆઈએના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું. ALSO READ : Budget 2024 : તમે નવા Tax Regime Slab હેઠળ રૂ. 17,500 ટેક્સ કેવી રીતે બચાવશો ?
સ્થાનિક સમાચાર અહેવાલો અનુસાર. ટીઆઈએના મુખ્ય માહિતી અધિકારીને ટાંકીને બોર્ડમાં કોઈ મુસાફરો ન હતા, પરંતુ થોડા ટેકનિકલ સ્ટાફ હતા.