રૂદરપુરામાં યોગ્ય કામના અભાવે આધેડનો આપઘાત

રૂદરપુરામાં યોગ્ય કામના અભાવે આધેડનો આપઘાત

રૂદરપુરામાં યોગ્ય કામના અભાવે આધેડનો આપઘાત

પાંડેસરામાં વધુ પડતો દારૂ પીને આધેડનું ગળું દબાવી જીવન ટૂંકાવ્યું હતું.

સુરતઃ

સુરતમાં આપઘાતના બે બનાવોમાં યોગ્ય કામ ન મળતા આધેડએ સોમવારે સાંજે રૂદરપુરામાં આપઘાત કર્યો હતો અને પાંડેસરામાં વધુ પડતો દારૂ પીધેલા આધેડએ ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]