સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતા યુવકોએ કરી તોડફોડ, 6ની અટકાયત


સુરત રેલ્વે સ્ટેશન: સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી અજમેર-દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો મુસાફરોએ ન ખોલતાં મામલો બિચક્યો હતો. દરમિયાન ટ્રેનમાં બેઠેલા યુવકે તેનું પેન્ટ ખોલી અશ્લીલ હરકતો કરી હતી, જેના કારણે મુસાફરોનો હોબાળો મચી ગયો હતો અને કાચની બારીઓ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અજમેરથી મુંબઈ જતા પેસેન્જરે અજમેર-દાદર ટ્રેનને સુરત રેલવે સ્ટેશન પર રોકી હતી. દરમિયાન સામાન્ય કોચમાં પ્રવેશવા માટે રોજેરોજ લોકલ મુસાફરો અપડાઉન કરતા હતા ત્યારે અંદર બેઠેલા મુસાફરોએ કોચનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version