સુરતઃ મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે સુરતની મિલેનિયમ માર્કેટ 1માં ભીષણ આગ લાગી છે, ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે.

સુરત સમાચાર: સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આજે (28 ફેબ્રુઆરી) સવારે આગની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના મિલેનિયમ માર્કેટ-1માં સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કર્યો છે.

ફાયર સ્ટેશનની 4 ટીમો સ્થળ પર

મળતી માહિતી મુજબ, આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. સુરતના અલગ-અલગ 4 ફાયર સ્ટેશનની કાર અને ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હોવાથી અને આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ નસવાડી સોલંકીના ભવ્ય સન્માનમાં જી.બી., 6 બેઠકો પર બિનહરીફ થવાનું ગૌરવ

ઓજસ ન્યૂ ભારતી 2025: ગુજરાત સરકારમાં વર્ગ -2 અધિકારી બનવાની બીજી તક, ₹ 1,67,800 જીપીએસસી ઓજસ ભરતી 2025 સુધીનો પગાર: નવી ભરતી 2025 હેઠળ મેડિકલ ઓફિસર પોસ્ટની નવી ભરતી વિગતો આ લેખમાં મહત્વપૂર્ણ માહિતી શોધો. જીપીએસસી ભાર 2025, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત સરકરમાં નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક પોસ્ટ માટે ભરતી સૂચના જારી કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને ગુજરાત આયુર્વેદ સેવામાં તબીબી અધિકારીની કુલ 100 ખાલી જગ્યાઓ પર પાત્ર ઉમેદવારની પસંદગી માટે અરજીઓ માંગી છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે. નવી ભરતી 2025 હેઠળ તબીબી અધિકારી પોસ્ટની વિગતો વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણો, જેમાં શૈક્ષણિક લાયકાતો, વય મર્યાદા, પગાર ધોરણનો સમાવેશ થાય છે. આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી (બીએએમએસ) માં છેલ્લી તારીખ 31-7-2025 સ્નાતકની ડિગ્રી લાગુ કરી રહ્યા છીએ અથવા ભારતીય દવાઓના સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલી અથવા સમકક્ષ. સર્વિસ કમિશન દ્વારા જાહેર કરાયેલ તબીબી અધિકારીની ભરતી માટે અરજી કરનારા ઉમેદવાર 35 વર્ષથી વધુ ન હોવો જોઈએ. પસંદ કરેલા ઉમેદવારો સાતમા પે કમિશનના પગાર મેટ્રિક લેવલ -9 મુજબ સાતમા પગાર પંચના પગાર માટે પાત્ર બનશે. દેશમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો? સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/latest અપડેટ્સ વિકલ્પ પર ક્લિક કરો. ભરણ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનનું પ્રિન્ટઆઉટ લો. આજે ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર તાજેતરના ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

સુરક્ષાના કારણોસર 3600 દુકાનો બંધ કરવામાં આવી હતી

ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે 2 થી 3 દુકાનો આગની લપેટમાં આવી હતી. જોકે, મિલેનિયમ માર્કેટમાં અંદાજે 3600 જેટલી દુકાનો હોવાથી અને જાનહાનિ ન થાય તે માટે તંત્રએ સમગ્ર માર્કેટને તાત્કાલિક ખાલી કરાવવા સૂચના આપી છે. સાવચેતીના પગલારૂપે સમગ્ર બજારને વેપાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

આગના કારણે કાપડ માર્કેટના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારમાં કરોડો રૂપિયાના માલને નુકસાન થવાની ભીતિથી વેપારીઓના જીવ જોખમમાં મુકાયા છે. આગની જ્વાળાઓ જોતા આસપાસના અન્ય બજારોમાં પણ ભય ફેલાયો છે. હાલ ફાયર વિભાગની ટીમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય આધુનિક સાધનો વડે આગને કાબુમાં લેવા સતત કામ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version