સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ

સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ

સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ સિવિલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એરકન્ડીશનની ખામીને કારણે સર્જરી ખોરવાઈ

– એક અઠવાડિયાથી ખામી દૂર થઈ નથી, ટેબલ પર ત્રણમાંથી માત્ર એક સર્જરીઃ દરરોજ 20ને બદલે 10 ઓપરેશન કરી શકાય છે

સુરત,:

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલની સમકક્ષ હોવાની ચર્ચા વચ્ચે, નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં એસીમાં ટેકનિકલ ખામીના કારણે વિવિધ સર્જરીઓ એક સપ્તાહ કરતાં વધુ સમયથી વિલંબમાં પડી રહી હોવાથી દર્દીઓ અને તેમના સગાંઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ગુજરાત વરસાદ: ગુજરાતના 221 તાલુકાસમાં મેઘરાજા બેટ, બનાસકાંતના સુઇગમ ગુજરાત વરસાદના હવામાનની આગાહી અપડેટ: રવિવાર 7 સપ્ટેમ્બર 6.00 થી સાંજે 6.00 વાગ્યે 11.93 ઇંચનો સૌથી વધુ વરસાદ. સૌથી વધુ વરસાદને બનાકન્થના સુગમમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો છે. . રવિવાર, 7 સપ્ટેમ્બર, 221 તાલુકાને સવારે 6.00 થી સાંજના 6.00 સુધી વરસાદ પડ્યો. બનાસકાંત સુઇગમમાં સૌથી વધુ વરસાદને 11.93 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યના 38 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ, 501 થી 1000 મીમી વરસાદ અને 137 તાલુકામાં 1000 મીમીથી વધુ છે. બનાસકાંતના સુઇગમમાં, 265 મીમી, તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 107 મીમી, વાલસાડ જિલ્લામાં કપરાડામાં 104 મીમી, તાપી જિલ્લામાં વીરામાં 99 મીમી અને બનાસંકંથમાં 97 મીમી વરસાદ. . બીજી તરફ, માછીમારોને સપ્ટેમ્બર 07 થી સપ્ટેમ્બર 11 દરમિયાન સમુદ્રની ખેતી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ડેઇલી કન્સોલિડેટેડ રિપોર્ટ (મીડિયા) 17.00 કલાકે ડીટી .07.09.2025 (1) ડાઉનલોડંડરફ ટીમોએ મુખ્ય સચિવ પંકજ જોશીના હોદ્દાને વિગિલેન્ટ અને જરૂરી બનવા નિર્દેશ આપ્યો છે. ડેમના પાણીના સ્તરની અને વરસાદી પાણીના પ્રવાહની સમીક્ષા કર્યા પછી, તેણે જો જરૂરી હોય તો ડેમમાંથી પાણી છોડવાનું કહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના ગામલોકોને અગાઉથી ચેતવણી આપવાનું કહ્યું છે. લાલ ચેતવણીવાળા જિલ્લાઓમાં કટોકટી માટે 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે, જ્યારે વડોદરામાં એક ટીમ અનામત છે. વરસાદની દુર્ઘટનાના વિડિઓઝ લોકોને સાવચેત રહેવાની અપીલ કરે છે, નીચલા વિસ્તારોમાં જવાનું ટાળો અને કોઈપણ કટોકટીના કિસ્સામાં તાત્કાલિક જિલ્લા અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.

ગુજરાત વરસાદ: ગુજરાતના 221 તાલુકાસમાં મેઘરાજા બેટ, બનાસકાંતના સુઇગમ ગુજરાત વરસાદના હવામાનની આગાહી અપડેટ: રવિવાર 7 સપ્ટેમ્બર 6.00 થી સાંજે 6.00 વાગ્યે 11.93 ઇંચનો સૌથી વધુ વરસાદ. સૌથી વધુ વરસાદને બનાકન્થના સુગમમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો છે. . રવિવાર, 7 સપ્ટેમ્બર, 221 તાલુકાને સવારે 6.00 થી સાંજના 6.00 સુધી વરસાદ પડ્યો. બનાસકાંત સુઇગમમાં સૌથી વધુ વરસાદને 11.93 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યના 38 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ, 501 થી 1000 મીમી વરસાદ અને 137 તાલુકામાં 1000 મીમીથી વધુ છે. બનાસકાંતના સુઇગમમાં, 265 મીમી, તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 107 મીમી, વાલસાડ જિલ્લામાં કપરાડામાં 104 મીમી, તાપી જિલ્લામાં વીરામાં 99 મીમી અને બનાસંકંથમાં 97 મીમી વરસાદ. . બીજી તરફ, માછીમારોને સપ્ટેમ્બર 07 થી સપ્ટેમ્બર 11 દરમિયાન સમુદ્રની ખેતી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ડેઇલી કન્સોલિડેટેડ રિપોર્ટ (મીડિયા) 17.00 કલાકે ડીટી .07.09.2025 (1) ડાઉનલોડંડરફ ટીમોએ મુખ્ય સચિવ પંકજ જોશીના હોદ્દાને વિગિલેન્ટ અને જરૂરી બનવા નિર્દેશ આપ્યો છે. ડેમના પાણીના સ્તરની અને વરસાદી પાણીના પ્રવાહની સમીક્ષા કર્યા પછી, તેણે જો જરૂરી હોય તો ડેમમાંથી પાણી છોડવાનું કહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના ગામલોકોને અગાઉથી ચેતવણી આપવાનું કહ્યું છે. લાલ ચેતવણીવાળા જિલ્લાઓમાં કટોકટી માટે 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે, જ્યારે વડોદરામાં એક ટીમ અનામત છે. વરસાદની દુર્ઘટનાના વિડિઓઝ લોકોને સાવચેત રહેવાની અપીલ કરે છે, નીચલા વિસ્તારોમાં જવાનું ટાળો અને કોઈપણ કટોકટીના કિસ્સામાં તાત્કાલિક જિલ્લા અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 3 હજાર જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી વિવિધ સમસ્યાઓની સારવાર માટે આવે છે. ત્યારે સિવિલ ખાતે કિડની બિલ્ડીંગમાં આવેલ ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર 8 દિવસથી વધુ સમયથી એ.સી. જેના કારણે ઓપરેશન થિયેટરમાં બે ટેબલ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હાલમાં એક જ ટેબલ પર ડોક્ટરો દ્વારા અકસ્માત અને ઈમરજન્સી દર્દીઓની કામગીરી કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે, નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં 3 ટેબલ પર 20 થી વધુ તબીબો રોજની સર્જરી કરતા હતા. પરંતુ હાલમાં એક ટેબલ પર 8 થી 10 સર્જરી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઓપરેશન થિયેટરમાં એ.સી.ની ખામીના કારણે રોજીંદી કામગીરીમાં ઘટાડો થવાના કારણે ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ સિવિલની એસી ઓફિસમાં બેઠેલા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી. એક સિવિલ અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન થિયેટરમાં એસી રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું સમારકામ કરવામાં આવશે, આ સાથે જ ત્યાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિક ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]