થાણા પંથકની 17 વર્ષની સગીરાએ 8 શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી

– સગીરના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો

– છેલ્લા 7 મહિનાથી તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને અત્યાચાર ગુજારતો હતો

– પોલીસે ગણતરીના કલાકોમાં 8 વ્યક્તિઓમાંથી એકને પકડીને કાર્યવાહી કરી હતી

સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્યમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સગીર-છોકરીઓ પર બળાત્કારના બનાવો વધી રહ્યા છે ત્યારે થાણા પંથકમાં રહેતી 17 વર્ષીય યુવતીને છેલ્લા 07 માસમાં બળજબરીપૂર્વક અલગ-અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. વ્યક્તિઓ ફરિયાદના આધારે પોલીસે ગુનો કરનાર એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version