
– અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો
– ઇજાગ્રસ્તનું સારવાર મળે તે પહેલાં જ મોત : વાહન ચાલક સામે ગુનો
સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામના પાટીયા પાસે કારચાલકે પોતાની કાર તેજ સ્પીડમાં હંકારીને એક વ્યક્તિને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મગરીખાડા ગામ પાસે એક હોટલની સામે રાજુભાઈ બોરીયા પીકઅપ ટ્રક પાસે ઉભા હતા.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/21/mumbai-ahmedabad-bullet-train-project-bharuch-steel-bridge-2026-05-21-14-38-12.jpg?w=100&resize=100,100&ssl=1)