ગલામંડીના વેપારી પાસેથી રૂ.6.09 કરોડના હીરા લેનાર 11 વેપારીઓ અને દલાલોની ધરપકડ

– ઘનેશભાઈ સંઘવી કે જેઓ તેમના વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાના વ્યવસાયમાં હતા, તેમણે બે વર્ષના સમયગાળામાં તમામ હીરા લઈ લીધા હતા પરંતુ ચુકવણી કરી ન હતી.

– ઈકો સેલે બે વેપારીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા : નવસારીના વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 15 લાખના હીરાની લૂંટના કેસમાં જેલમાં છે.

સુરત, : સુરતના મહિધરપુરા ગલામંડી ખાતે એક વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી નવ વેપારીઓ અને બે દલાલોએ બે વર્ષના ગાળામાં રૂ.6.09 કરોડના હીરા લીધા હતા. કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે નવ વેપારીઓ પૈકી નવસારીના વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 15 લાખના હીરાની લૂંટના કેસમાં જેલમાં છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version