Home Gujarat કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

0
કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

– બાપા સીતારામ ચોક પાસે આવેલી કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર સોસાયટીમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી.

સુરત,:

સુરતમાં વધુ મકાનોમાં આગની ઘટનામાં પાંડેસરામાં શુક્રવારે સવારે રસોઇ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version