કંટાળી ગયેલા સ્થાનિક રહેવાસીઓએ સનપ્રિમા એપાર્ટમેન્ટના બે માથાભારે સભ્યો સામે મોરચો માંડ્યો | સન પ્રિમાના સ્થાનિક રહેવાસીએ બે સ્થાનિક સભ્યો સામે હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી

કંટાળી ગયેલા સ્થાનિક રહેવાસીઓએ સનપ્રિમા એપાર્ટમેન્ટના બે માથાભારે સભ્યો સામે મોરચો માંડ્યો | સન પ્રિમાના સ્થાનિક રહેવાસીએ બે સ્થાનિક સભ્યો સામે હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી

કંટાળી ગયેલા સ્થાનિક રહેવાસીઓએ સનપ્રિમા એપાર્ટમેન્ટના બે માથાભારે સભ્યો સામે મોરચો માંડ્યો | સન પ્રિમાના સ્થાનિક રહેવાસીએ બે સ્થાનિક સભ્યો સામે હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ, મંગળવાર

શહેરના આંબાવાડી-માણેકબાગ વિસ્તારમાં આવેલા સનપ્રેમા એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક રહીશોએ તેમના જ એપાર્ટમેન્ટના બે સભ્યો દ્વારા સતત હેરાનગતિનો ગંભીર આરોપ લગાવ્યો છે અને સમગ્ર મામલે ન્યાય માટે મહિલા પોલીસ સ્ટેશન અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ધા નાખી છે. જેમાં એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આરોપી સભ્ય મહિલા સમિતિમાં જોડાવાને બદલે રસોડામાં રહેવાનું કહીને મહિલાઓનું અપમાન કરે છે. એટલું જ નહીં, તેના પર સ્થાનિક સિક્યોરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરવાનો અને તેમને ધમકાવવાનો પણ આરોપ છે.

માણેકબાગ-આંબાવાડી પાસેના સનપ્રેમા એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિકોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તેમના એપાર્ટમેન્ટમાં રહેતા ડો. રોનક શાહ અને નિસર્ગ શેઠ નામના બે સભ્યોએ સતત હેરાનગતિનો ગંભીર આક્ષેપ કરતા ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં સનપ્રિમા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ મહિલા પોલીસ સ્ટેશન અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નિસર્ગ શેઠ અને રોનક શાહ સામે આરોપ લગાવ્યો છે કે એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ મહિલાઓના નામે છે. તેથી જ્યારે સમિતિમાં મહિલાઓને સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે નિસર્ગ શેઠે મહિલાઓનું અપમાન કર્યું અને જાહેરમાં કહ્યું કે મહિલાઓ કંઈ કરી શકતી નથી, તેઓએ રસોડામાં રહેવું જોઈએ. એટલું જ નહીં, તેઓ એપાર્ટમેન્ટમાં નાની નાની બાબતોને લઈને કોર્ટ અને પોલીસ સુધી પહોંચીને સોસાયટીના સ્થાનિક લોકોને સતત હેરાન કરે છે.

ગમ્બીરા બ્રિજ પતન: મુજપુર ગંભીર બ્રિજ તૂટી પડ્યો, 2 મૃત્યુ, 5 લોકો બચાવ પુલ તૂટી પડ્યા: દોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજ વચ્ચે વિરામ થયો. પુલના પુલમાંથી પસાર થતા ઘણા વાહનો નદીમાં તૂટી પડ્યા હતા. ગમ્બીરા પૂલ – ફોટો -સોશિયલ મીડિયામુજપુર ગંભીર બ્રિજ પતન: બુધવારે સેન્ટ્રલ ગુજરાતમાં એક મોટો અકસ્માત થયો. વડોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજના પતનનો એક ભાગ બન્યો. પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પુલમાંથી પસાર થતા વાહનો નદીમાં પૂલમાં મોટા ભંગાણને કારણે મળી આવ્યા હતા. વાહનોમાં બે લોકોને પણ મૃત્યુની શંકા છે. જો કે, સ્થાનિક પોલીસ સહિતના કાફલાએ સ્થળ પર પહોંચ્યું અને બચાવ કામગીરી હાથ ધરી. સ્થાનિક સિસ્ટમ સહિત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પાંચ લોકો બચાવી લેવામાં આવ્યા છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેકટર વડોદરાના જિલ્લા કલેકટર, અનિલ ધમેલીયાએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે સામાન્ય ઇજાઓથી પાંચ લોકોને બચાવ્યા છે, અને બે લોકોની પુષ્ટિ થઈ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ફાયર અને ઇમરજન્સી ટીમમાં ગયા, તેમજ રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), રિસ્ક્યુ ઓપરેશનની મદદ માટે દોડધામ મચાવ્યો. ઇજાગ્રસ્તોને વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બચાવ કામ પૂર્ણ થયા પછી અમે પુલની વિગતોની તપાસ કરીશું, “આનંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે વડોદરા જિલ્લા બચાવ કામગીરી ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે આ ઘટના માટે ત્રણ અગ્નિ ટેન્ડર મેળવ્યો હતો. pic.twitter.com/bqoajwenfe – iegujarati (@iegujarati) જુલાઈ 9, 2025 આનંદ અને વડોદરા જિલ્લા, આનંદ અને વડોદરાને જોડતો એક પુલ હતો.

ગમ્બીરા બ્રિજ પતન: મુજપુર ગંભીર બ્રિજ તૂટી પડ્યો, 2 મૃત્યુ, 5 લોકો બચાવ પુલ તૂટી પડ્યા: દોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજ વચ્ચે વિરામ થયો. પુલના પુલમાંથી પસાર થતા ઘણા વાહનો નદીમાં તૂટી પડ્યા હતા. ગમ્બીરા પૂલ – ફોટો -સોશિયલ મીડિયામુજપુર ગંભીર બ્રિજ પતન: બુધવારે સેન્ટ્રલ ગુજરાતમાં એક મોટો અકસ્માત થયો. વડોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજના પતનનો એક ભાગ બન્યો. પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પુલમાંથી પસાર થતા વાહનો નદીમાં પૂલમાં મોટા ભંગાણને કારણે મળી આવ્યા હતા. વાહનોમાં બે લોકોને પણ મૃત્યુની શંકા છે. જો કે, સ્થાનિક પોલીસ સહિતના કાફલાએ સ્થળ પર પહોંચ્યું અને બચાવ કામગીરી હાથ ધરી. સ્થાનિક સિસ્ટમ સહિત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પાંચ લોકો બચાવી લેવામાં આવ્યા છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેકટર વડોદરાના જિલ્લા કલેકટર, અનિલ ધમેલીયાએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે સામાન્ય ઇજાઓથી પાંચ લોકોને બચાવ્યા છે, અને બે લોકોની પુષ્ટિ થઈ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ફાયર અને ઇમરજન્સી ટીમમાં ગયા, તેમજ રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), રિસ્ક્યુ ઓપરેશનની મદદ માટે દોડધામ મચાવ્યો. ઇજાગ્રસ્તોને વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બચાવ કામ પૂર્ણ થયા પછી અમે પુલની વિગતોની તપાસ કરીશું, “આનંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે વડોદરા જિલ્લા બચાવ કામગીરી ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે આ ઘટના માટે ત્રણ અગ્નિ ટેન્ડર મેળવ્યો હતો. pic.twitter.com/bqoajwenfe – iegujarati (@iegujarati) જુલાઈ 9, 2025 આનંદ અને વડોદરા જિલ્લા, આનંદ અને વડોદરાને જોડતો એક પુલ હતો.

આ ઉપરાંત ગત 9મી ડિસેમ્બરે રાત્રે નિસર્ગ શેઠ અને રોનક શાહ અન્ય બે લોકો સાથે આવીને સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તણૂક કરી હતી અને સીસીટીવી સાથે છેડછાડ કરી હતી. ત્યારબાદ ફરીથી 10મી ડિસેમ્બરે સમિતિના સભ્યોની જાણ વગર સીસીટીવી ડીવીઆર સાથે છેડછાડ કરવામાં આવી હતી. જે બાદ તે 13મીએ ફરી આવ્યો હતો અને કમિટી મેમ્બર સાથે દાદાગીરી કરી હતી. ત્યારે ડીવીઆર અને કેટલાક સાધનો ગાયબ હતા. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ઉપરાંત, સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હર્ષ તિવારી, કુલદીપ સિંહ અને બ્રિજેશ શુક્લાએ પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે નિસર્ગ શેઠ અને રોનક શાહ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. જ્યારે આ અંગે સેટેલાઇટ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અંગે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં, સોસાયટીના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બંને સભ્યોએ સેક્ટર-1 જેસીસી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંપર્કમાં હોવાની ધમકી પણ આપી હતી. જેથી પોલીસમાં કોઈ અમારું બગાડી ન શકે. આમ, સનપ્રેમા એપાર્ટમેન્ટના મામલે સ્થાનિક લોકોએ હવે પોલીસ કમિશ્નર અને દાદાને ગાંધીનગર સુધી ન્યાય મળે તેવી માંગ કરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]