ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત 4 ઘાયલ

ગોંડલના ગુંદાળા ચોકમાં ગમખ્વાર અકસ્માતઃ રાજકોટથી વિસાવદરના ધ્રાફળ ડેમ પર માછીમારી કરવા જતા પીક-અપ વાન સાથે અથડાતા 16 પૈકી 6 મુસાફરો પુલ પરથી 20 ફૂટ નીચે પટકાયા હતા.

ગોંડલ, : ગોંડલના ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર ગત રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન પુલની રેલિંગ સાથે અથડાતાં 16માંથી 6 વ્યક્તિ પુલ પરથી નીચે પટકાયા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ આ શખ્સો રાજકોટથી બોલેરો પીકઅપ વાન લઈને વિસાવદરના ધ્રાફળ ડેમમાં માછલી પકડવા જઈ રહ્યા હતા. બોલેરો પીકઅપ વાનના પાછળના ભાગે માછીમારીની જાળ ભરેલી હતી. તેના પર 16 લોકો બેઠા હતા. દરમિયાન ગત રાત્રીના 11 વાગ્યાના સુમારે ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પાસે પહોંચેલી બોલેરોવાનના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી. કૃષ્ણનંદન (ઉંમર 25) અને રિતેશ કુમાર સાહાની (ઉંમર 18)નું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બલૂન સહાની બ્રિજ પરથી 20 ફૂટ નીચે પડ્યો હતો.

ગુજરાત નજીક સ્થિત, પાંડાવકલીન ‘ગંગસેવર મહાદેવ’ ના શિવાલય, પૌરાણિક કથાના કાંઠે પાંડવકલીન ‘ગંગસેવર મહાદેવ’ ના શિવાલયને જાણે છે. ગંગેસ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવતી છે, તેથી આ મંદિરને ‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવતી છે. ગંગેશ્વર મહાદેવ મંદિર: 26 ફેબ્રુઆરી મહાસિવરાત્રી છે અને આ દિવસે શિવ ભક્તોની પૂજા અને પૂજા મહાદેવની પૂજા કરે છે. તેથી આજે અમે તમને ડીયુના દરિયાકાંઠે સ્થિત એક શિવલય વિશે જણાવીશું. પાંડવકલીન ‘ગંગસ્વર મહાદેવ’ ની શિવાલય દીયુના કાંઠે સ્થિત છે. ગંગેસ્વર મહાદેવ મંદિરમાં પાંચ શિવતી છે, તેથી આ મંદિરને ‘પંચ શિવલિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિકોને ‘દરિયાકાંઠે મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા શું છે? ત્યારબાદ પાંડવોએ દેવતદેવ મહાદેવને દ્રષ્ટિ આપી અને સ્વયંભૂ શિવિલ તરીકે દેખાયા. પંડવોએ શિવલિંગની રાત્રે અમસની રાત્રે પૂજા કરી. ત્યારથી આ મંદિરમાં પાંચ શિવિલિંગની પૂજા કરવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ શાંતિપૂર્ણ છે. (ફોટો: સોશિયલ મીડિયા) દરમ્યાન સમુદ્ર દેવી કરે છે. આખો દિવસ, મહાદેવ દ્વારા સમુદ્ર દેવીઓને નકારી કા .વામાં આવે છે. આ મંતવ્યો ખૂબ સુંદર છે. ગંગેસ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ પણ છે. આ મંદિરની આસપાસનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ છે કે જ્યારે પણ કોઈ આ મંદિરના આંગણામાં પ્રવેશ કરે છે, ત્યારે સમુદ્રના મોજાઓનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે. આ પણ વાંચો: ગુજરાતનું આ 5200 -વર્ષીય શિવ મંદિર ભક્તોના કાંઠે છે. આ મંદિરનું નામ ગંગેસ્વર છે. કારણ કે, ભગવાન શિવનું એક નામ ‘ગંગસવર’ છે. માતા ગંગા જાટામાં હોવાથી તેને ‘ગંગાવર’ કહેવાતા. આ મંદિરને ‘ગંગસ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર આજના નવીનતમ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

જ્યારે સન્ની સાહની, વિકાસ સાહની, ચંદન સદા અને ગુલાબ સાહનીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. બંને મૃતક યુવકો બિહારના વતની હતા. હાલ રાજકોટ આજીડેમ પાસે રહે છે અને માછીમારીનો વ્યવસાય કરે છે. બંને અપરિણીત હતા. બોલેરો વાનમાં ઘરવપરાશની ચીજવસ્તુઓ સાથે ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવ્યો હતો. સદનસીબે અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો. અન્યથા મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. બનાવ સંદર્ભે બી.ડિવીઝન પોલીસના આર.ટી.પરમારે સુરજ સહાનીની ફરિયાદ લઈ બોલેરો ચાલક રાજકોટના મૌલિક ધનજીભાઈ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version