એસજી હાઈવે પર મકરબા પાસે સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ લાગી, 80 લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. એસજી હાઈવે પર મકરબા પાસે

એસજી હાઈવે પર મકરબા પાસે સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ લાગી, 80 લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. એસજી હાઈવે પર મકરબા પાસે

એસજી હાઈવે પર મકરબા પાસે સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ લાગી, 80 લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. એસજી હાઈવે પર મકરબા પાસે

અમદાવાદ,શુક્રવાર, મે 22, 2026

અમદાવાદના એસજીહાઈવે પર મકરબા પાસે સોલિટેર બિઝનેસ પાર્કના ચોથા માળે આવેલી ઓફિસમાં શુક્રવારે બપોરે 2.50 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ચોથા માળે લાગેલી આગ ઝડપથી છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા ઉપરના માળે દોડી આવ્યા હતા. બિલ્ડિંગની બહારનો કાચ તૂટીને નીચે પડ્યો હતો. આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. લગભગ 80 લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. એક બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ફાયર વિભાગ આગ પાછળનું ચોક્કસ કારણ જણાવી શક્યું નથી. નથી

શુક્રવારે બપોરે આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ સમયસર પહોંચ્યા ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા મુજબ., કોલ મળ્યાની આઠ મિનિટમાં ફાયર વિભાગની પ્રથમ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.,વોટર બોઝર, બૂમ બાઉઝર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ સહિત 24 વાહનોની મદદથી ચીફ ફાયર ઓફિસર સહિત સોથી વધુ અધિકારીઓ અને ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હાલતમાં હતી, જેની મદદથી આગ બુઝાવવામાં આવી હતી. આગની આ ઘટનામાં એક વાત સામે આવી છે અને તે છે બિલ્ડીંગની બહાર લગાવેલા કાચ. શહેરની ઘણી ઇમારતોમાં આ પ્રકારના કાચ લગાવેલા જોવા મળે છે. ફાયર સૂત્રોનું કહેવું છે કે આગની ઘટના વખતે તે ખૂબ જ જોખમી છે.

ઓજસ જીએસએસએસબી ભારતી 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, ગુજરાતીમાં નવી ઓજેએસ જીએસએસબી ભરતી 2025 બધી માહિતી અહીં વાંચો: આ લેખમાં નવી ભરતી જીએસએસબી સર્વેયર ક્લાસ -3 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પેસ્ટ સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે. ફ્રીપિકોજસ જીએસએસબી સર્વેયર ભારતી 2025, ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડની ભરતી: ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં દિવ્યાંગના ઉમેદવારો માટે નોકરીની તક મળી છે. ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન (જીએસએસએસબી) એ શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના નિયંત્રણ હેઠળ સર્વેયર ક્લાસ -3 કેડરની કુલ 5 ખાલી જગ્યાઓ માટે ભરતી સૂચના જારી કરી છે. બોર્ડ (જીએસએસએસબી) વિકાસ વિભાગ અને શહેરી ગૃહ વિભાગ -3 અવકાશ -3 અવકાશ 5 વય મર્યાદા 5 વય મર્યાદા 18 થી 33 વર્ષ, 11 August ગસ્ટ, 2025 શહેરી વિકાસ અને શહેરી વિકાસ દ્વારા https://ojas.gujarat.gov.in/gsb ભરતી 2025 પોસ્ટ ક્યાં લાગુ કરવી. આકારણી ખાતામાં, સર્વેયરે વર્ગ -3 કેડરમાં કુલ 5 બેઠકો માટે ભરતી સૂચના જારી કરી છે. આ જ લાગુ કરવા માટે પાત્ર છે. એક નિયમ મુજબ, અનામત ઉમેદવારો વય મર્યાદા માટે પાત્ર બનશે. પસંદ કરેલા ઉમેદવારોને શરૂઆતમાં પાંચ વર્ષ ₹ 40,800 માસિક નિયત પગાર મળશે. સાતમા પે કમિશન સાતમા પગારપંચમાં, 29,200 થી, 92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક કરવા પાત્ર રહેશે. ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. https://ojas.gujarat.gov.in ને વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી જીએસએસએસબીની ભરતી પર ક્લિક કરીને વિવિધ ભરતીઓ પ્રદાન કરવામાં આવશે. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

ઓજસ જીએસએસએસબી ભારતી 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, ગુજરાતીમાં નવી ઓજેએસ જીએસએસબી ભરતી 2025 બધી માહિતી અહીં વાંચો: આ લેખમાં નવી ભરતી જીએસએસબી સર્વેયર ક્લાસ -3 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પેસ્ટ સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે. ફ્રીપિકોજસ જીએસએસબી સર્વેયર ભારતી 2025, ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડની ભરતી: ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં દિવ્યાંગના ઉમેદવારો માટે નોકરીની તક મળી છે. ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન (જીએસએસએસબી) એ શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના નિયંત્રણ હેઠળ સર્વેયર ક્લાસ -3 કેડરની કુલ 5 ખાલી જગ્યાઓ માટે ભરતી સૂચના જારી કરી છે. બોર્ડ (જીએસએસએસબી) વિકાસ વિભાગ અને શહેરી ગૃહ વિભાગ -3 અવકાશ -3 અવકાશ 5 વય મર્યાદા 5 વય મર્યાદા 18 થી 33 વર્ષ, 11 August ગસ્ટ, 2025 શહેરી વિકાસ અને શહેરી વિકાસ દ્વારા https://ojas.gujarat.gov.in/gsb ભરતી 2025 પોસ્ટ ક્યાં લાગુ કરવી. આકારણી ખાતામાં, સર્વેયરે વર્ગ -3 કેડરમાં કુલ 5 બેઠકો માટે ભરતી સૂચના જારી કરી છે. આ જ લાગુ કરવા માટે પાત્ર છે. એક નિયમ મુજબ, અનામત ઉમેદવારો વય મર્યાદા માટે પાત્ર બનશે. પસંદ કરેલા ઉમેદવારોને શરૂઆતમાં પાંચ વર્ષ ₹ 40,800 માસિક નિયત પગાર મળશે. સાતમા પે કમિશન સાતમા પગારપંચમાં, 29,200 થી, 92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક કરવા પાત્ર રહેશે. ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. https://ojas.gujarat.gov.in ને વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી જીએસએસએસબીની ભરતી પર ક્લિક કરીને વિવિધ ભરતીઓ પ્રદાન કરવામાં આવશે. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

જીવરાજ પાર્ક પાસે આવેલ સહજાનંદ ટાવરના બંધ મકાનમાં આગ

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં શુક્રવારે સવારે 9.15 કલાકે આગ લાગી હતી. આગના કારણે ફ્લેટમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. સદનસીબે, કોઈ ઈજા કે મૃત્યુ થયું ન હતું. મહત્વની વાત એ છે કે,આ ટાવરમાં ફાયર વાહનો સરળતાથી જઈ શકે તેટલી જગ્યા ન હતી. ફાયર સ્ટાફે બંધ ફ્લેટનો દરવાજો તોડી આગ બુઝાવી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]