cURL Error: 0 આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપનઃ જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે - PratapDarpan
Home Gujarat આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપનઃ જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે

આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપનઃ જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે

0
આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપનઃ જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે


સોમનાથમાં 1955થી ચાલતો કાર્તિક પૂર્ણિમા મેળો આજે પૂર્ણ થાય છે

આજે ચોટીલા ડુંગર તરફ ધસારો, બપોરે 2.30 કલાકે પગથિયાના દરવાજા ખોલવામાં આવશે

આ દિવસને એક મોટો તહેવાર માનવામાં આવે છે અને જૈન સાધુ-સંતોને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે.

દેવ દિવાળી સમાચાર | આજે કારતક પૂર્ણિમાના શુભ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. આજે એકાદશીના દિવસે ઉજવાતા તુલસી વિવાહ ઉપરાંત સાધુ સંતોનો ચાતુર્માસ એકાદશીના રોજ ઉજવવામાં આવે છે જ્યારે જૈન સાધુ-સાધ્વીજીનો ચાતુર્માસ પણ પૂર્ણ થશે અને તા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version