– પરિવારજનોએ સગીરની પૂછપરછ કરી તો આ શખ્સે કરેલા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
– બોરતલાવ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શખ્સોને ઝડપી લીધા હતા
ભાવનગર: શહેરના કલ્યાણનગર પ્રધાન મંત્રી આવાસ યોજનામાં રહેતા નરાધમ શખ્સે તેની પુત્રીની ઉંમરની સગીર વયની સગીર સાથે પરિચય મેળવી તેને લલચાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કલ્યાણનગર પ્રધાન મંત્રી આવાસ યોજના ખાતે રહેતા જીતેન્દ્ર ચીમનભાઈ ડોડીયા (મૃતક) ઉ.વ.