નડિયાદના વેપારી પાસેથી 21 લાખ લીધા હતા અને મકાનનો કબજો પણ આપ્યો ન હતો

નડિયાદના વેપારી પાસેથી 21 લાખ લીધા હતા અને મકાનનો કબજો પણ આપ્યો ન હતો

નડિયાદના વેપારી પાસેથી 21 લાખ લીધા હતા અને મકાનનો કબજો પણ આપ્યો ન હતો

– આણંદની ઠક્કર વાડી પાસે રહેતા લોકો

– 4 વર્ષ પછી પણ કબજો નહીં સોંપવાની ધમકી આપનાર સામે જમીન પચાવી પાડવાનો ગુનો

આણંદ: નડિયાદના વેપારી પાસેથી રૂ.21 લાખ લીધા બાદ આણંદના લોકોએ ચાર વર્ષ પછી પણ મકાનનો કબજો નહીં સોંપવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ સીટી પોલીસે શખ્સ સામે જમીન હડપ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]