સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમવાર સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા

સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમવાર સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા

સુરત ભાજપ: સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂક બાદ સંગઠનની ટીમની નિમણૂકને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. જોકે, નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી સંગઠન રચાય અને તમામ જૂથોને સાચવી શકાય તે માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા આ માળખું પારદર્શક બને તે હેતુથી સૌપ્રથમ વખત ધારાસભ્યો, સંસદસભ્યો, માજી પ્રમુખો, પૂર્વ મંત્રીઓ વગેરેની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ અપેક્ષાઓ સાંભળવા પ્રદેશના નિરીક્ષક આજે આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે ચર્ચા કરી હતી. જોકે, કેટલાક અપેક્ષિત ધારાસભ્યો હાજર રહ્યા ન હતા.

સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા સુરત ભાજપના હોદ્દેદારો માટે પ્રથમવાર સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા

ભાજપમાં લાંબા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક કર્યા બાદ તેઓ તેમની સંગઠનાત્મક ટીમ તૈયાર કરે છે. જોકે, આ વખતે શહેર પ્રમુખ તરીકે પરેશ પટેલની નિમણૂક કરાઈ હતી પરંતુ સંગઠનનું માળખું જાહેર કરાયું ન હતું. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની વિદાય અને જગદીશ વિશ્વકર્માની નિમણૂકથી સંગઠનાત્મક માળખામાં ધરખમ ફેરફારો થયા છે.

કોડીનાર તાલુકાના છારા ગામના BLOનો આપઘાત, સુસાઈડ નોટ લખી- ‘SIRની કામગીરીથી કંટાળીને’બૂથ લેવલ ઓફિસરનો આપઘાત ગુજરાતઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અરવિંદ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી હતી. તેઓ બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા હતા. મૃતક અરવિંદભાઈ વાઢેર અને તેમના દ્વારા લખાયેલ છેલ્લો પત્ર. (તસવીરઃ સોશિયલ મીડિયા) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અરવિંદ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો હતો. તેઓ બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા હતા. તેની પત્નીને લખેલી એક નોંધમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે SIRની ફરજોથી કંટાળી ગયો છે. આપઘાત કરતા પહેલા મૃતક અરવિંદભાઈ વાઢેરે લખ્યું હતું કે, “હું હવે આ SIRનું કામ સંભાળી શકતો નથી. છેલ્લા કેટલાક દિવસોથી હું ખૂબ જ થાકી ગયો છું અને તણાવમાં છું.” તેણે એમ પણ કહ્યું કે તેની બેગ જેમાં સત્તાવાર દસ્તાવેજો છે તે શાળામાં જમા કરાવવા. તેમના મૃત્યુથી ગુજરાતના શૈક્ષણિક સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાતે ઓનલાઈન SIR પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગળની કાર્યવાહીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોડીનારમા આપઘાત કરનાર શિક્ષકના અગ્નિસંસ્કાર પહેલા શિક્ષક આગેવાનોએ નિવેદન આપ્યું હતું. (તસવીરઃ સોશિયલ મીડિયા) ગુજરાતના ખેડા જિલ્લાના 50 વર્ષીય BLO રમેશભાઈ પરમારનું ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે તેમનું મૃત્યુ વધુ પડતા દબાણ અને SIR ડ્યૂટીના વધુ કામને કારણે થયું હતું. આ ઘટના માત્ર ગુજરાત પુરતી મર્યાદિત નથી. અહેવાલો અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી SIR અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 9 BLO અધિકારીઓ સમગ્ર દેશમાં મૃત્યુ પામ્યા છે, જેમાંથી ચારે કામના બોજને કારણે આત્મહત્યા કરી છે. આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડ મેળવવા ફોરેસ્ટ ઓફિસરે પત્ની અને બાળકોની કરી હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સારવિંદ વાઢેરના આત્મહત્યાનો મામલો હવે રાજ્યમાં ગરમાયો છે. ત્યાં, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે, અને માંગ કરી છે કે “ઉશ્કેરણી કરનાર અધિકારીને જેલમાં ધકેલી દેવામાં આવે અને મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે”. વધુ વાંચો

કોડીનાર તાલુકાના છારા ગામના BLOનો આપઘાત, સુસાઈડ નોટ લખી- ‘SIRની કામગીરીથી કંટાળીને’બૂથ લેવલ ઓફિસરનો આપઘાત ગુજરાતઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અરવિંદ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી હતી. તેઓ બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા હતા. મૃતક અરવિંદભાઈ વાઢેર અને તેમના દ્વારા લખાયેલ છેલ્લો પત્ર. (તસવીરઃ સોશિયલ મીડિયા) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અરવિંદ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો હતો. તેઓ બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા હતા. તેની પત્નીને લખેલી એક નોંધમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે SIRની ફરજોથી કંટાળી ગયો છે. આપઘાત કરતા પહેલા મૃતક અરવિંદભાઈ વાઢેરે લખ્યું હતું કે, “હું હવે આ SIRનું કામ સંભાળી શકતો નથી. છેલ્લા કેટલાક દિવસોથી હું ખૂબ જ થાકી ગયો છું અને તણાવમાં છું.” તેણે એમ પણ કહ્યું કે તેની બેગ જેમાં સત્તાવાર દસ્તાવેજો છે તે શાળામાં જમા કરાવવા. તેમના મૃત્યુથી ગુજરાતના શૈક્ષણિક સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાતે ઓનલાઈન SIR પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગળની કાર્યવાહીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોડીનારમા આપઘાત કરનાર શિક્ષકના અગ્નિસંસ્કાર પહેલા શિક્ષક આગેવાનોએ નિવેદન આપ્યું હતું. (તસવીરઃ સોશિયલ મીડિયા) ગુજરાતના ખેડા જિલ્લાના 50 વર્ષીય BLO રમેશભાઈ પરમારનું ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે તેમનું મૃત્યુ વધુ પડતા દબાણ અને SIR ડ્યૂટીના વધુ કામને કારણે થયું હતું. આ ઘટના માત્ર ગુજરાત પુરતી મર્યાદિત નથી. અહેવાલો અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી SIR અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 9 BLO અધિકારીઓ સમગ્ર દેશમાં મૃત્યુ પામ્યા છે, જેમાંથી ચારે કામના બોજને કારણે આત્મહત્યા કરી છે. આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડ મેળવવા ફોરેસ્ટ ઓફિસરે પત્ની અને બાળકોની કરી હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સારવિંદ વાઢેરના આત્મહત્યાનો મામલો હવે રાજ્યમાં ગરમાયો છે. ત્યાં, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે, અને માંગ કરી છે કે “ઉશ્કેરણી કરનાર અધિકારીને જેલમાં ધકેલી દેવામાં આવે અને મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે”. વધુ વાંચો

પ્રમુખના અભિપ્રાય નહીં પણ ધારાસભ્ય, શહેરના સંસદસભ્ય સહિત ભાજપના મહત્વના પદાધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાનું નક્કી કરાયું છે. પહેલીવાર સેન્સ લેવાના નિર્ણયથી ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો શબ્દશરણ બ્રહ્મભટ અને સુધીર લાલપુર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સુરતના સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સહિતની અપેક્ષિત હાજરી સાથે સંગઠનની સ્થિતિ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

આ ચર્ચા બાદ દરેક પદ માટે ત્રણ સભ્યોની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ નિમણૂક માટે નિર્ણય લેવામાં આવશે. જો કે આજે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. જ્યારે કેટલાક દાવેદારો ધાર્યા ન હોવા છતાં ઓફિસમાં આવ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]