8 નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિ, વીરપુરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ


જલારામ બાપાની 225મી જન્મ જયંતિ: રાજકોટના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આઠમી નવેમ્બરના રોજ જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા લગાવીને વીરપુર ધામને સુશોભિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારબાદ અન્નકૂટ અને પૂજાનો મહા મેળો રચાશે.

300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે

જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે દેશ-વિદેશમાંથી બાપાના લાખો ભક્તો વીરપુર આવશે. કેટલાક શ્રદ્ધાળુઓ તેમની આસ્થા પૂર્ણ કરવા માટે વીરપુરની યાત્રા કરે છે, સંઘો સાથે અને અન્ય રાજ્યોના ટ્રેકર્સ પણ વીરપુરની યાત્રા કરે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version