સુરત સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત નવા વર્ષના પ્રથમ દિવસે 1300 થી વધુ વાનગીઓના અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત નવા વર્ષના પ્રથમ દિવસે 1300 થી વધુ વાનગીઓના અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત નવા વર્ષના પ્રથમ દિવસે 1300 થી વધુ વાનગીઓના અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હિંદુ નવું વર્ષ પણ શનિવારે વિક્રમ સંવત 2081 તરીકે નવા વર્ષની શરૂઆત સાથે શરૂ થયું હતું. આ દિવસે સુરતના અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ અડાજણ ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ મંદિરમાં ભગવાનને 1300થી વધુ વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો, જેની 45 હજારથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી.

સુરત શહેરના અન્ય મંદિરોની સાથે BAPS સ્વામી નારાયણ મંદિર અડાજણમાં પણ અન્નકુટના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]