સુરતમાં વરાછાની 21 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ, મહિલા સહિત વધુ ત્રણના અચાનક મોત

સુરતમાં વરાછાની 21 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ, મહિલા સહિત વધુ ત્રણના અચાનક મોત

સુરતમાં વરાછાની 21 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ, મહિલા સહિત વધુ ત્રણના અચાનક મોત

– અડાજણ રોડ પર રિક્ષામાં કોલેજિયનને છાતીમાં દુ:ખાવો : ખટોદરામાં યુવક જાગ્યો નહીં અને પુત્ર સાથે વાત કરતાં મહિલા પડી

સુરતઃ

શહેરમાં લાંબા સમયથી અચાનક બેહોશી કે છાતીમાં દુ:ખાવાથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અડાજણ રોડ પર રિક્ષામાં છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઇ ગયેલા વરાછાના 21 વર્ષીય કોલેજ વિદ્યાર્થી અને ખટોદરાના 24 વર્ષીય યુવક અને 44 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. તબિયત બગડી.

નવી સિવિલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના હીરાબાગ ખાતે નર્મદાનગર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય મિલાપ વિશાલ પટેલ ગુરુવારે સવારે અડાજણના ભુલકા ભવન પાસે પોતાનું બાઇક મૂકી ઓટો રિક્ષામાં ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે અડાજણ પાટિયા રોડ પર દીપા કોમ્પ્લેક્ષની સામે રિક્ષામાં બેભાન થઈ ગયા હતા. જેથી રિક્ષા ચાલક દિનેશ પુરોહિતે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મિલાપ ભાવનગરના શિહોર તાલુકાના અંબાલાગામનો વતની હતો. તે એઇથ લાઇન્સની સ્કેટ કોલેજમાં એક્ટિંગનો અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઈ છે. જ્યારે તેના પિતા લુમસખાતુ ચલાવે છે.

ગાંંધિનાગર: મુકેશ અંબાણીએ એઆઈના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને વિશેષ સલાહ આપી, વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું, ‘હું અમારા યુવાન વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગુ છું. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ સાધન તરીકે થવો જોઈએ. પરંતુ તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરશો નહીં. . કૃત્રિમ બુદ્ધિ પર, તેમણે કહ્યું, “તમારે ચોક્કસપણે ચેટગપ્ટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ યાદ રાખો કે આપણે કૃત્રિમ બુદ્ધિથી આગળ વધીશું પણ આપણી પોતાની બુદ્ધિથી પણ આગળ વધીશું અને તમે આગળ વધી શકો.” તેઓ ગુજરાતના ગાંધીગરમાં પંડિત દયલ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ) ના દીક્ષા સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ સાધન તરીકે થવો જોઈએ. પરંતુ તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરશો નહીં. જલદી તમે આ યુનિવર્સિટી છોડશો, તમારે મોટી યુનિવર્સિટી, ‘યુનિવર્સિટી ઓફ લાઇફ’ માં નોંધણી કરવી પડશે. જ્યાં કોઈ કેમ્પસ નથી, વર્ગખંડ નથી અને શીખવવા માટે કોઈ શિક્ષકો નથી. તમે તમારા પોતાના પર જીવનમાં આગળ વધી શકશો. . આનાથી ગભરાટ પેદા થયો છે, ખાસ કરીને એનવીડિયા જેવી મોટી અમેરિકન કંપનીઓમાં. આનાથી એઆઈમાં અમેરિકાના પ્રભુત્વને પડકારવામાં આવ્યો છે. આ પણ વાંચો: નોકરી અને પ્રાયોજક વિના 10 વર્ષ યુએઈમાં કેવી રીતે રહેવું, જાણો કેવી રીતે? પ્રધાનની અસાધારણ અગમચેતીનું પરિણામ. ‘વીસ વર્ષ પહેલાં, તેમણે મને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ગુજરાત energy ર્જા અને energy ર્જા ઉત્પાદનોમાં દેશનું નેતૃત્વ કરે. ગુજરાતે વિશ્વ -વર્ગના માનવ સંસાધનોના વિકાસમાં પણ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. આ રીતે આ અગ્રણી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. મુકેશ અંબાણી પીડીયુના સ્થાપક પ્રમુખ અને અધ્યક્ષ છે. મુકેશ અંબાણીએ દાવો કર્યો હતો કે તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે આ સદીના અંત પહેલા ભારત વિશ્વનો સૌથી ધનિક દેશ બનશે. વિશ્વમાં કોઈ શક્તિ ભારતની વિકાસ યાત્રાને રોકી શકશે નહીં. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર આજના નવીનતમ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

ગાંંધિનાગર: મુકેશ અંબાણીએ એઆઈના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને વિશેષ સલાહ આપી, વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું, ‘હું અમારા યુવાન વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગુ છું. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ સાધન તરીકે થવો જોઈએ. પરંતુ તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરશો નહીં. . કૃત્રિમ બુદ્ધિ પર, તેમણે કહ્યું, “તમારે ચોક્કસપણે ચેટગપ્ટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ યાદ રાખો કે આપણે કૃત્રિમ બુદ્ધિથી આગળ વધીશું પણ આપણી પોતાની બુદ્ધિથી પણ આગળ વધીશું અને તમે આગળ વધી શકો.” તેઓ ગુજરાતના ગાંધીગરમાં પંડિત દયલ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ) ના દીક્ષા સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ સાધન તરીકે થવો જોઈએ. પરંતુ તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરશો નહીં. જલદી તમે આ યુનિવર્સિટી છોડશો, તમારે મોટી યુનિવર્સિટી, ‘યુનિવર્સિટી ઓફ લાઇફ’ માં નોંધણી કરવી પડશે. જ્યાં કોઈ કેમ્પસ નથી, વર્ગખંડ નથી અને શીખવવા માટે કોઈ શિક્ષકો નથી. તમે તમારા પોતાના પર જીવનમાં આગળ વધી શકશો. . આનાથી ગભરાટ પેદા થયો છે, ખાસ કરીને એનવીડિયા જેવી મોટી અમેરિકન કંપનીઓમાં. આનાથી એઆઈમાં અમેરિકાના પ્રભુત્વને પડકારવામાં આવ્યો છે. આ પણ વાંચો: નોકરી અને પ્રાયોજક વિના 10 વર્ષ યુએઈમાં કેવી રીતે રહેવું, જાણો કેવી રીતે? પ્રધાનની અસાધારણ અગમચેતીનું પરિણામ. ‘વીસ વર્ષ પહેલાં, તેમણે મને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ગુજરાત energy ર્જા અને energy ર્જા ઉત્પાદનોમાં દેશનું નેતૃત્વ કરે. ગુજરાતે વિશ્વ -વર્ગના માનવ સંસાધનોના વિકાસમાં પણ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. આ રીતે આ અગ્રણી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. મુકેશ અંબાણી પીડીયુના સ્થાપક પ્રમુખ અને અધ્યક્ષ છે. મુકેશ અંબાણીએ દાવો કર્યો હતો કે તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે આ સદીના અંત પહેલા ભારત વિશ્વનો સૌથી ધનિક દેશ બનશે. વિશ્વમાં કોઈ શક્તિ ભારતની વિકાસ યાત્રાને રોકી શકશે નહીં. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર આજના નવીનતમ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

અન્ય એક બનાવમાં ખટોદરા રોડ પરના પંચશીલનગરમાં રહેતો 24 વર્ષીય સજનકુમાર મધુસુદન સિંહ ગત રાત્રે પાંડેસરાની કંપનીમાં કામ પરથી ઘરે આવ્યો હતો અને જમ્યા બાદ સુવા ગયો હતો. જો કે શુક્રવારે બપોરે તે જાગ્યો ન હતો ત્યારે તેના પરિચિતો ચિંતિત બન્યા હતા અને 108ને ફોન કરતાં એમ્બ્યુલન્સ ત્યાં દોડી આવી હતી અને સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તે બિહારનો વતની હતો. તેમના સંતાનોમાં બે પુત્રીઓ છે.

જ્યારે ત્રીજા બનાવમાં ખટોદરાના પંચશીલનગરમાં રહેતા 44 વર્ષીય રેખાબેન અનિલભાઈ કનોજીયા આજે બપોરે તેમના પુત્ર આદર્શ સાથે ઘરે બેસીને વાતો કરી રહ્યા હતા. તે સમયે અચાનક તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની હતા. તેમના સંતાનોમાં બે પુત્રો છે. તેનો પતિ લોન્ડ્રીની દુકાન ચલાવે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]