સુરતમાં મેયરે સામાન્ય સભામાં મંચ પર બેસી પૂર્વ વડાપ્રધાનનો શોક પ્રસ્તાવ વાંચ્યો, વિપક્ષનો વિરોધ


સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા પૂર્વ વડાપ્રધાનના નિધનના કારણે શોક ઠરાવને પગલે મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર પાંચથી દસ મિનિટ ચાલેલી આ બેઠક પણ વિવાદાસ્પદ બની હતી. આજની બેઠકમાં પૂર્વ વડાપ્રધાનના શોક પ્રસ્તાવને વિપક્ષે મંચ પર બેસીને વાંચીને વિરોધ કર્યો હતો. બેઠક બાદ વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શોક પ્રસ્તાવ પર વિપક્ષને બોલવાની તક આપવામાં આવી નથી. આ ઉપરાંત મેયરના શોકસભાના પ્રવચન દરમિયાન સભામાં લગ્નની વાત વહેચી હતી જેના કારણે શાસકો મૃતકની દરકાર ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version