માંગરોળ રેપ કેસ: સુરત પોલીસે નરાધમો પર ગોળીબાર કર્યો, ત્રણમાંથી બેની ધરપકડ, એક ફરાર.

બોરસરા બળાત્કાર કેસ: ગુજરાતમાં શક્તિ પર્વની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. વડોદરાના ભાયલી બાદ મંગળવારે મોડી રાત્રે સુરતના મોટા બજારમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. સુરતના માંગરોળમાં બળાત્કારના ત્રણ આરોપીઓ ફરાર. જેમાંથી બે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આરોપીઓને ભાગતા જોઈ પોલીસે ગોળીબાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here