પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવતાં, પાલિકાની આવકમાં વધારો

સુરતમાં દિવાળી વેકેશન પૂરું થાય તે પહેલા સુરતીઓ માટે સરથાણા નેચર પાર્ક અને પાલિકાનું એક્વેરિયમ હોટ ફેવરિટ મનોરંજન સ્થળ બની ગયું છે. અને દિવાળી વેકેશનના પાંચ દિવસ પહેલા નગરપાલિકાના પ્રવાસે લોકો ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને નગરપાલિકાને 10 લાખથી વધુની આવક થઈ હતી.

સુરતમાં દિવાળી વેકેશનમાં અન્ય શહેરો કે અન્ય રાજ્યોના લોકો સુરતને પોતાની કર્મભૂમિ બનાવીને પોતાના વતન તરફ પ્રયાણ કરે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version