તસવીરોઃ અમદાવાદમાં બનેલ 24 તીર્થંકરની મૂર્તિઓ સાથે દક્ષિણ શૈલીમાં પ્રથમ જૈન દેરાસર


રાંચરડામાં જૈન દેરાસર: અમદાવાદમાં રાંચરડા ગામ પાસે 24 તીર્થંકરની મૂર્તિઓ સાથેનું ગુજરાતનું પ્રથમ દક્ષિણ શૈલીનું જૈન દેરાસર નિર્માણાધીન છે. દેરાસરમાં 45 થી વધુ અદભૂત કોતરણીવાળા સ્તંભો અને કોતરણીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દેરાસરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version