અમરોલી-સયાન રોડ પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો

અમરોલી-સયાન રોડ પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો

અમરોલી-સયાન રોડ પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો

અપડેટ કરેલ: 9મી જુલાઈ, 2024

– રસ્તા પર કેમિકલ કમ એસિડ ફેલાવ્યા પછી ધુમાડો નીકળતા લોકોની આંખમાં બળતરા, ભાગેડુઓને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

સુરતઃ

અમરોલી સયાન રોડ પર આજે મંગળવારે સવારે કેમિકલ કમ એસિડથી ભરેલું કન્ટેનર અચાનક પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર એસિડ ઢોળાઈ જતા ગભરાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ઓજસ જીએસએસએસબી ભારતી 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, ગુજરાતીમાં નવી ઓજેએસ જીએસએસબી ભરતી 2025 બધી માહિતી અહીં વાંચો: આ લેખમાં નવી ભરતી જીએસએસબી સર્વેયર ક્લાસ -3 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પેસ્ટ સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે સ્ટાન્ડર્ડ, પે. ફ્રીપિકોજસ જીએસએસબી સર્વેયર ભારતી 2025, ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડની ભરતી: ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં દિવ્યાંગના ઉમેદવારો માટે નોકરીની તક મળી છે. ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન (જીએસએસએસબી) એ શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના નિયંત્રણ હેઠળ સર્વેયર ક્લાસ -3 કેડરની કુલ 5 ખાલી જગ્યાઓ માટે ભરતી સૂચના જારી કરી છે. બોર્ડ (જીએસએસએસબી) વિકાસ વિભાગ અને શહેરી ગૃહ વિભાગ -3 અવકાશ -3 અવકાશ 5 વય મર્યાદા 5 વય મર્યાદા 18 થી 33 વર્ષ, 11 August ગસ્ટ, 2025 શહેરી વિકાસ અને શહેરી વિકાસ દ્વારા https://ojas.gujarat.gov.in/gsb ભરતી 2025 પોસ્ટ ક્યાં લાગુ કરવી. આકારણી ખાતામાં, સર્વેયરે વર્ગ -3 કેડરમાં કુલ 5 બેઠકો માટે ભરતી સૂચના જારી કરી છે. આ જ લાગુ કરવા માટે પાત્ર છે. એક નિયમ મુજબ, અનામત ઉમેદવારો વય મર્યાદા માટે પાત્ર બનશે. પસંદ કરેલા ઉમેદવારોને શરૂઆતમાં પાંચ વર્ષ ₹ 40,800 માસિક નિયત પગાર મળશે. સાતમા પે કમિશન સાતમા પગારપંચમાં, 29,200 થી, 92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક કરવા પાત્ર રહેશે. ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. https://ojas.gujarat.gov.in ને વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી જીએસએસએસબીની ભરતી પર ક્લિક કરીને વિવિધ ભરતીઓ પ્રદાન કરવામાં આવશે. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

ફાયર સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વરથી હજીરા જવા માટે કેમિકલ કમ એસિડનો ડ્રેમ કન્ટેનરમાં નાખીને નીકળ્યા હતા. ત્યારે અમરોલી સયાન રોડ પર વેદાંત સર્કલ પાસે મંગળવારે સવારે કન્ટેનર અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે એસિડ ભરેલા કેટલાક બેરલ કન્ટેનરમાંથી ફાડીને એસિડ રોડ પર ઢોળાઇને ત્યાં ઢોળાયુ હતું.

સૂત્રોએ જણાવ્યું કે એસિડના કારણે ત્યાં હાજર લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ પણ કરી હતી. કોલ મળતાં ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને પાણીનો છંટકાવ કરીને એસિડ ધોવાનું શરૂ કર્યું. બાદમાં પલટી ગયેલા કન્ટેનરને ક્રેઈન દ્વારા ઊંચકીને બાજુ પર મુકવામાં આવ્યું હતું. જ્યારે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પોલીસ દ્વારા ટ્રાફિક જામ હળવો કરાયો હતો. તેમ ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version