અમરેલી પત્ર કાંડ: પીડિત પાટીદારની પુત્રીને સહકારી બેંકમાં નોકરીની ઓફર, AJMS બેંકનો નિર્ણય


અમરેલી પત્ર કાંડ: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ભાજપના પૂર્વ પદાધિકારી અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ કથિત લેટર કાંડમાં પકડાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી એક પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઢતાં વિવાદ વકર્યો હતો. ત્યારથી આ વિવાદ વકર્યો છે. ગુજરાતના પાટીદારોએ આનો વિરોધ કર્યો હતો અને પાયલ માટે ન્યાયની માંગ કરી હતી. શુક્રવારે સેશન્સ કોર્ટે પણ 15 હજારના બોન્ડ પર પાયલને જામીન આપ્યા છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version