કચ્છમાં ફરી નર્મદા કેનાલ તૂટી.

કચ્છમાં ફરી નર્મદા કેનાલ તૂટી.

વધુ એકવાર નબળા કામની પોલ ખુલ્લી . ભરઉનાળાએ પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયુ ,નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલ તૂટી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું ,ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતા મુકાયા .

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]