કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

બાપા સીતારામ ચોક પાસે આવેલી કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર સોસાયટીમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી.

સુરત,:

સુરતમાં વધુ મકાનોમાં આગની ઘટનામાં પાંડેસરામાં શુક્રવારે સવારે રસોઇ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]