કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

0
15
કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન

બાપા સીતારામ ચોક પાસે આવેલી કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર સોસાયટીમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી.

સુરત,:

સુરતમાં વધુ મકાનોમાં આગની ઘટનામાં પાંડેસરામાં શુક્રવારે સવારે રસોઇ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here