ગુજરાતના આ મંદિરમાં અન્નકૂટની લૂંટ, 85 ગ્રામજનોને લૂંટ માટે બોલાવ્યા

ગુજરાતના આ મંદિરમાં અન્નકૂટની લૂંટ, 85 ગ્રામજનોને લૂંટ માટે બોલાવ્યા

ગુજરાતના આ મંદિરમાં અન્નકૂટની લૂંટ, 85 ગ્રામજનોને લૂંટ માટે બોલાવ્યા

ડાકોર મંદિર અન્નકુટ પ્રાથા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દર વર્ષે દિવાળી અથવા નવા વર્ષના બીજા દિવસે ભગવાન રાજા રણછોડજીને 151 મણ અન્નકૂટ ચઢાવવામાં આવે છે. આ પ્રસાદને મંદિરમાં પહાડ બનાવવામાં આવે છે, જેને પાછળથી લૂંટી લેવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા હજુ પણ ચાલી રહી છે.

ભગવાનને 151 મણ અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે

યાત્રાધામ ડાકોરમાં નવ વર્ષના પ્રથમ દિવસે રાજસ્થાનના શ્રીનાથજીની જેમ ડાકોરના ઠાકોરને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે અને 85 ગ્રામજનોને આ પ્રસાદ લુંટવા આમંત્રણ આપવામાં આવે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]