રાજકોટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, બેકરીમાં લાગી ભીષણ આગ, પોલીસ-ફાયર ટીમ ઘટના સ્થળે

રાજકોટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, બેકરીમાં લાગી ભીષણ આગ, પોલીસ-ફાયર ટીમ ઘટના સ્થળે

રાજકોટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, બેકરીમાં લાગી ભીષણ આગ, પોલીસ-ફાયર ટીમ ઘટના સ્થળે

રાજકોટની જલારામ બેકરીમાં બ્લાસ્ટઃ રાજકોટની જલારામ બેકરીમાં ગેસની પાઈપલાઈન લીકેજ થતા બ્લાસ્ટ થયો છે, ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટ્યા છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે દોડી ગઈ છે.

બે લોકો ઘાયલ

રાજકોટ શહેર વિસ્તારની જલારામ બેકરીમાં થયેલા બ્લાસ્ટમાં બે લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

સમગ્ર ઘટનામાં કોઇ મોટી જાનહાની ન થાય તે માટે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાત બર્ડ પેરેડાઇઝ પણ, રાજ્યના આ સ્થળોએ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની સૌથી વધુ વસ્તી છે

બેકરી માલિકે શું કહ્યું?

બેકરીના માલિકે કહ્યું, ‘GSPC ગેસ લાઇનનું રિપેરિંગ શરૂ થઈ ગયું છે, સવારથી કામ ચાલી રહ્યું છે. તેમના ખરાબ પ્રદર્શનને કારણે આ ઘટના બની છે.’

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]