જામનગરમાં વોર્ડ નં. 3. આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ જામનગરના વોર્ડ નંબર 3ના AAP ઉમેદવારનું હાર્ટ એટેકથી અવસાન થયું

જામનગરમાં વોર્ડ નં. 3. આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ જામનગરના વોર્ડ નંબર 3ના AAP ઉમેદવારનું હાર્ટ એટેકથી અવસાન થયું

જામનગરમાં વોર્ડ નં. 3. આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ જામનગરના વોર્ડ નંબર 3ના AAP ઉમેદવારનું હાર્ટ એટેકથી અવસાન થયું

દ્વારકા જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવાર અને કેશોદ ગામના સરપંચના સસરાનું મતદાન દરમિયાન હાર્ટ એટેકથી અવસાન

જામનગર, ખંભાળિયા,ઃ જામનગર મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વોર્ડ નં-3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.

ઓજેસ નવી ભરતી 2025: ગુજરાત સરકારમાં અધિકારી બનવાની તક, પગાર, 40,800, બધી માહિતી વાંચો જીએસએસએસબી જુનિયર સાયન્ટિફિક સહાયક ભરતી 2025: આ લેખ હેઠળની આ લેખ હેઠળ જુનિયર સાયન્ટિફિક સહાયક વર્ગ -3 ની પોસ્ટની જીએસએસબી ભરતી વિગતો. ગુજરાતમાં કાયમી નોકરી – ફોટો – ફ્રીપિકજીએસએસબી જુનિયર સાયન્ટિફિક સહાયક ભરતી 2025, ઓજસ ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડની ભરતી: ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં હાલમાં ભરતી ચાલી રહી છે. પછી ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ દ્વારા બીજી નોકરી ખોલવામાં આવી છે. ગુજરાત માધ્યમિક સેવા સિલેક્શન બોર્ડે જુનિયર સાયન્ટિફિક સહાયક, જુનિયર સાયન્ટિફિક સહાયક, વડોદરા Office ફિસ, વડોદરા Office ફિસ, જીએસએસબી, જુની-વિડ્યલય સહિત 54 ખાલી જગ્યાઓ માટે ભરતીની ભરતી જારી કરી છે. વાંચો. ઓજેએસ નવી ભરતી 2025 મહત્વપૂર્ણ માહિતી માધ્યમિક સેવા પસંદગી બોર્ડ (જીએસએસએસબી) વિભાગ વિભાગ, જળ સંસાધન, જળ પુરવઠા અને કલ્પસાર ડિવિઝનપોસ્ટગેર સાયન્ટિફિક સહાયક, વર્ગ -3 અવકાશ 54 વય મર્યાદા 18 થી 35 વર્ષની અરજી. કરવા માટે? ડિપ્લોમાની ડિગ્રી, ગુજરાતની એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત રાજ્યના ડિરેક્ટર હેઠળની માધ્યમિક સેવાઓમાં પ્રયોગશાળા સહાયક, વર્ગ III ની સ્થિતિમાં, અથવા કંપની એક્ટ 2013 હેઠળ સ્થાપિત બોર્ડ/કોર્પોરેશન/લિમિટેડ કંપની હેઠળ, બે વર્ષનો બાંધકામ, અને સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં હોવા જોઈએ. પૂરતું જ્ knowledge ાન. જો આપણે ગુજરાત સરકારની ભરતી માટે એજ લિમિટેડ માધ્યમિક સેવા પસંદગી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ, તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ, સાતમા પે કમિશનના પગાર મેટ્રિક્સ લેવલ -5 અનુસાર, 29,200 થી, 92,300 ના પગાર ધોરણમાં નિયમિત એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પાત્ર બનશે. https://ojas.gujarat.gov.in ને વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી જીએસએસએસબીની ભરતી પર ક્લિક કરીને વિવિધ ભરતીઓને કહેશે. Usfacebooktwitterwhatsapp

ઓજેસ નવી ભરતી 2025: ગુજરાત સરકારમાં અધિકારી બનવાની તક, પગાર, 40,800, બધી માહિતી વાંચો જીએસએસએસબી જુનિયર સાયન્ટિફિક સહાયક ભરતી 2025: આ લેખ હેઠળની આ લેખ હેઠળ જુનિયર સાયન્ટિફિક સહાયક વર્ગ -3 ની પોસ્ટની જીએસએસબી ભરતી વિગતો. ગુજરાતમાં કાયમી નોકરી – ફોટો – ફ્રીપિકજીએસએસબી જુનિયર સાયન્ટિફિક સહાયક ભરતી 2025, ઓજસ ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડની ભરતી: ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં હાલમાં ભરતી ચાલી રહી છે. પછી ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ દ્વારા બીજી નોકરી ખોલવામાં આવી છે. ગુજરાત માધ્યમિક સેવા સિલેક્શન બોર્ડે જુનિયર સાયન્ટિફિક સહાયક, જુનિયર સાયન્ટિફિક સહાયક, વડોદરા Office ફિસ, વડોદરા Office ફિસ, જીએસએસબી, જુની-વિડ્યલય સહિત 54 ખાલી જગ્યાઓ માટે ભરતીની ભરતી જારી કરી છે. વાંચો. ઓજેએસ નવી ભરતી 2025 મહત્વપૂર્ણ માહિતી માધ્યમિક સેવા પસંદગી બોર્ડ (જીએસએસએસબી) વિભાગ વિભાગ, જળ સંસાધન, જળ પુરવઠા અને કલ્પસાર ડિવિઝનપોસ્ટગેર સાયન્ટિફિક સહાયક, વર્ગ -3 અવકાશ 54 વય મર્યાદા 18 થી 35 વર્ષની અરજી. કરવા માટે? ડિપ્લોમાની ડિગ્રી, ગુજરાતની એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત રાજ્યના ડિરેક્ટર હેઠળની માધ્યમિક સેવાઓમાં પ્રયોગશાળા સહાયક, વર્ગ III ની સ્થિતિમાં, અથવા કંપની એક્ટ 2013 હેઠળ સ્થાપિત બોર્ડ/કોર્પોરેશન/લિમિટેડ કંપની હેઠળ, બે વર્ષનો બાંધકામ, અને સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં હોવા જોઈએ. પૂરતું જ્ knowledge ાન. જો આપણે ગુજરાત સરકારની ભરતી માટે એજ લિમિટેડ માધ્યમિક સેવા પસંદગી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ, તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ, સાતમા પે કમિશનના પગાર મેટ્રિક્સ લેવલ -5 અનુસાર, 29,200 થી, 92,300 ના પગાર ધોરણમાં નિયમિત એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પાત્ર બનશે. https://ojas.gujarat.gov.in ને વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી જીએસએસએસબીની ભરતી પર ક્લિક કરીને વિવિધ ભરતીઓને કહેશે. Usfacebooktwitterwhatsapp

મળતી માહિતી મુજબ આજે મતદાન પ્રક્રિયા દરમિયાન સાંજે 4:00 વાગ્યાની આસપાસ ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા તેમના ઘરે હાજર હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઇ છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેકટરે રાજ્ય ચૂંટણી પંચનો પણ સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, સાંજે 6:00 વાગ્યા પછી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી પ્રક્રિયા પણ ચાલુ રહેશે. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના અગ્રણી આહીર લખમણભાઈ કલાઈ ડેર (ઉંમર 84 વર્ષ), ગ્રામ પંચાયતના સરપંચના પિતા અને વડત્રા જીલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]