60 કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોને નોકરીમાંથી કાઢી મૂકતાં સુરેન્દ્રનગર પાલિકામાં રોષ

– રાજ્ય કર્મચારી સંઘની ચીફ ઓફિસરને રજૂઆત

– કામ પર પાછા નહીં લેવામાં આવે તો હડતાળ અને હિંસક આંદોલનની ચીમકી

વિડિઓ: ગુજરાતમાં ભારે વરસાદ; બનાસંકાંતના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા, બસોને ગુજરાત હવામાનની આગાહી કરવી પડશે: ગુજરાતને આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ વરસાદ ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે બનાસંકંથમાં નારંગી ચેતવણી જારી કરી છે. (ફોટો: સોશિયલ મીડિયા, વિડિઓ ગ્રેબ) ગુજરાત હવામાન આગાહી: ગુજરાતને આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ વરસાદ ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરમિયાન, બનાકાસ્તા જિલ્લામાં પાણી ફરી વળ્યું છે. થરાડમાં પાણી ભરવાને કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી આવી રહી છે. ઘણા જિલ્લાઓમાં નારંગી ચેતવણી (આઇએમડી) એ બનાસકાંતમાં નારંગી ચેતવણી જારી કરી છે, જ્યાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તોફાનોની આગાહી કરવામાં આવી છે. આ સિવાય, સબરકંથા, છોટા ઉદયપુર, નર્મદા, ડાંગ, તાપી, વાલસાદ અને જુનાગ ad, અમલી અને સૌરાષ્ટ્રના ગિર સોમનાથ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જારી કરવામાં આવ્યો છે. મુસાફરોને રસ્તાઓના માળને કારણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘેડાને 116 મીમી વરસાદ, પંચામહલમાં કાલોલમાં 93 મીમી અને સુરેન્દ્રનગરમાં 90 મીમી વરસાદ પડ્યો. મહેમદબાદ, દંડુકા, લાલપુર, માનસા, ઓલપેડ, ખડા, વાલોદ, કલ્યાણપુર, ભટાઇ અને વ્યાર જેવા અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. (ફોટો: સોશિયલ મીડિયા) મેહસાને આજે સવારે ભારે વરસાદનો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ઉલટાવી દેવામાં આવ્યું છે, મેહસાનામાં પાલિકાની ગોપીના વરસાદ પછી પાણીથી ભરેલી છે. પરિણામે, લોકો માટેની ચળવળ બંધ થઈ ગઈ છે. આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દૂધની મંડળીઓની વાર્ષિક આવકના 43%જેટલા નોંધપાત્ર વધારાની સ્થિતિમાં સ્થાનિકો અને અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લેવો પડશે. રસ્તાઓ પરના પૂરને કારણે, ટ્રાફિક ખોવાઈ ગયો છે અને ડ્રાઇવરોએ વિશેષ સાવચેતી રાખવી પડશે. ગુજરાતમાં, આ વરસાદથી એક તરફ ખેડૂતોને રાહત મળી છે અને મૂળભૂત સુવિધાઓ અને જીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં અત્યંત પછાત જાતિ એવા વાલ્મિકી સમાજના 250 થી વધુ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. તાજેતરમાં, લગભગ 60 કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદારોને કોઈપણ માહિતી અથવા સૂચના વિના નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, અને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે મ્યુનિસિપલ સત્તાવાળાઓને લેખિત દરખાસ્ત રજૂ કરી હતી જેથી કાઢી મૂકવામાં આવેલા સફાઈ કામદારોને કામ પર પરત કરવામાં આવે.

રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકામાં વર્ષોથી કાર્યરત વાલ્મીકી સમાજના 250 જેટલા સફાઈ કામદારો શહેરને સ્વચ્છ રાખવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદારોનો પગાર પણ ચૂકવવામાં આવતો ન હોવાથી પરિવાર માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકાના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાને લઈ 350થી વધુ સફાઈ કામદારોની જરૂરિયાત હોવા છતાં ઓછા સફાઈ કામદારોથી શહેરી સફાઈ કરવામાં આવી રહી છે. જેના કારણે સફાઈ કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે અચાનક તમામ ઝોનમાંથી સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા છે. વર્ષ 2018માં જનરલ બોર્ડના ઠરાવ મુજબ નગરપાલિકામાં સ્વચ્છતા વિભાગ માટે 140 ફુલટાઇમ મજૂરોની જગ્યા મંજૂર કરવામાં આવી છે. આથી કુલ 280 પાર્ટ ટાઇમ સફાઇ કામદારો રાખવા પડે છે, પરંતુ ફેબ્રુઆરી-2024માં 60 સફાઇ કામદારોને ફરજ પર પરત કરવા સમાધાન થયું હતું. પરંતુ ફરીથી અચાનક ગત 1 સપ્ટેમ્બરથી 60 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સૂચના કે માહિતી વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં બરતરફ કરાયેલા સફાઈ કામદારોએ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા પુન: નોકરી પર રાખવાની માંગ સાથે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જો આ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ હિંસક આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version