યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી, આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી, આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી, આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ

શામળા શેઠ બન્યા દ્વારકાધીશ, દિવ્ય હ્રદયના દીમલાના દર્શનઃ ઠાકોરજી પાસે ચોપડા અને સોના-ચાંદીના સિક્કાઓ અને ત્રાજવાથી પૂજન કરાયુંઃ આજે સાંજે ભવ્ય અન્નકૂટ ઉત્સવઃ આવતીકાલે નવા વર્ષની ઉજવણી થશે.

દ્વારકાધીશ દિવાળી સમાચાર | દિવાળીના તહેવાર નિમિત્તે દ્વારકાધીશના જગતમંદિરમાં ગઈકાલે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે રૂપ ચતુર્દશી અને દિવાળીના તહેવાર નિમિત્તે હાટડી દર્શન અને દીપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવાર નિમિત્તે સાંજે ઠાકોરજીને સોના, ચાંદી અને ચાંદીના આભૂષણો અને મસ્તક પર સોનાનો મુગટ પહેરાવીને વિશિષ્ટ સુવર્ણ વાઘાથી અભિવાદન કરવામાં આવ્યું હતું. નિજ મંડપમાં રંગોળી અને દિપમાળાના દર્શન યોજાયા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]