‘પોલીસ ગુનેગારોને 24 કલાક રક્ષણ આપે છે’, ભાજપના દિગ્ગજ નેતાની પોસ્ટે ચર્ચા જગાવી

‘પોલીસ ગુનેગારોને 24 કલાક રક્ષણ આપે છે’, ભાજપના દિગ્ગજ નેતાની પોસ્ટે ચર્ચા જગાવી

‘પોલીસ ગુનેગારોને 24 કલાક રક્ષણ આપે છે’, ભાજપના દિગ્ગજ નેતાની પોસ્ટે ચર્ચા જગાવી

ગુજરાત સમાચાર : ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીની એક ટ્વીટએ ચર્ચા જગાવી છે. હાલમાં, સલમાન ખાન દ્વારા કાળિયારના કથિત શિકારનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. તે પછી, કાળી ચૌદશના દિવસે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા X પર કાળિયારનો ઉલ્લેખ કરતી એક ટ્વિટ શેર કરી, જે ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

તેણે લખ્યું છે કે, ‘સમય શક્તિશાળી છે. કેવો વિચિત્ર સંયોગ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]