જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?

જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?

જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?

જામનગર આત્મહત્યા કેસ: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના હનુમાન ટેકરી ખાતે રહેતા ચિરાગ વશરામભાઈ ગલચર (ઉ. 30) નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે લાકડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ગુજરાત સીએમના પદ પર, ગંભીર ગેમ્બિરા બ્રિજના ભંગાણ પછી, વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે-બાકીના પતન સુધી રાહ જોતા હતા … મુજપુર ગેમ્બિરા બ્રિજ પતન સમાચાર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે એક પોસ્ટમાં લખ્યું હતું, “આનંદ અને વડોદરાના 23 વર્ષીય ગેમ્હિરાની આસપાસના મુજપુર પર. પુલમાં જે બ્રિજની 23 વખતની ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તૂટેલા પુલ વિશે જાણો અને બધા વપરાશકર્તાઓ ભૂપેન્દ્રભાઇ પટેલના આ ટ્વીટ પર ટિપ્પણી કરી રહ્યા છે, “23 ના 1? બાકીના બાકીના સુધી થોડી રાહ જોવી હતી?” મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પોસ્ટ પર વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી. મને રૂ.

ગુજરાત સીએમના પદ પર, ગંભીર ગેમ્બિરા બ્રિજના ભંગાણ પછી, વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે-બાકીના પતન સુધી રાહ જોતા હતા … મુજપુર ગેમ્બિરા બ્રિજ પતન સમાચાર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે એક પોસ્ટમાં લખ્યું હતું, “આનંદ અને વડોદરાના 23 વર્ષીય ગેમ્હિરાની આસપાસના મુજપુર પર. પુલમાં જે બ્રિજની 23 વખતની ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તૂટેલા પુલ વિશે જાણો અને બધા વપરાશકર્તાઓ ભૂપેન્દ્રભાઇ પટેલના આ ટ્વીટ પર ટિપ્પણી કરી રહ્યા છે, “23 ના 1? બાકીના બાકીના સુધી થોડી રાહ જોવી હતી?” મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પોસ્ટ પર વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી. મને રૂ.

આ બનાવ અંગે મૃતકના ભાઈ મયુર વશરામભાઈ દ્વારા સીટી સી. એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે મૃતક યુવકે તેના મોબાઈલ ફોન પરથી અરુણા નામની યુવતીને ફોન કર્યો હતો. થોડા સમયથી તેના સંપર્કમાં હતો. પોલીસે આ સમગ્ર મામલો પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે કેમ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]