જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલત

0
4
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલત

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલત

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની જર્જરિત હાલતના કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વેપારીઓની ફરિયાદ છે. બ્રાસ પાર્ટસ ઈન્ડસ્ટ્રીના એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. એસોસિએશન માત્ર પોતાની સિદ્ધિઓનો ઢોંગ કરે છે અને ઉદ્યોગપતિઓની સમસ્યાઓ પર ધ્યાન આપતું નથી.

આ સમગ્ર મામલે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, શંકર ટેકરી ઉદ્યોગનગર જામનગરનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here