ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામ પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામ પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામ પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

– અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો

– ઇજાગ્રસ્તનું સારવાર મળે તે પહેલાં જ મોત : વાહન ચાલક સામે ગુનો

સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામના પાટીયા પાસે કારચાલકે પોતાની કાર તેજ સ્પીડમાં હંકારીને એક વ્યક્તિને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મગરીખાડા ગામ પાસે એક હોટલની સામે રાજુભાઈ બોરીયા પીકઅપ ટ્રક પાસે ઉભા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]