ઉત્તરાયણ પહેલા લાલ બત્તી જેવો કિસ્સો, પતંગ વાયરમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત | જામનગરમાં પતંગની દોરીમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું

ઉત્તરાયણ પહેલા લાલ બત્તી જેવો કિસ્સો, પતંગ વાયરમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત | જામનગરમાં પતંગની દોરીમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું

ઉત્તરાયણ પહેલા લાલ બત્તી જેવો કિસ્સો, પતંગ વાયરમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત | જામનગરમાં પતંગની દોરીમાં ફસાઈ જતાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું

આઇકોનિક છબી

જામનગરમાં 10 વર્ષના બાળકના મોતના સમાચાર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે શ્રમજીવી પરિવારના દસ વર્ષના માસુમ બાળક માટે પતંગ જીવલેણ સાબિત થયો છે. ભીની જમીન પર પતંગ ઉડાવતા બાળકનો પતંગ વીજ વાયરમાં ફસાઈ જતાં તેને કરંટ લાગ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટિયા પાસે મજૂરી કામ કરતા કમજીભાઇ અદુભાઇ બારીયા નામના 40 વર્ષીય મજૂરનો 10 વર્ષીય પુત્ર રોહિત બારીયા સવારે 10.00 વાગ્યાના સુમારે પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા ખેતરમાં પતંગ ચગાવતો હતો. જ્યાં જમીન ભીની હતી અને તે તેના પર ખુલ્લા પગે પતંગ ઉડાવતો હતો.

કંડલામાં બુલડોઝરની કાર્યવાહી: આશરે ₹250 કરોડની કિંમતની 62 એકર જમીન ખાલી કંડલામાં બુલડોઝરની કાર્યવાહી: દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ના અધ્યક્ષ સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે અતિક્રમણ વિરોધી વિશેષ ઝુંબેશના ભાગરૂપે 62 એકર જમીન ગેરકાયદેસર અતિક્રમણમાંથી સાફ કરવામાં આવી છે. (ફોટો: સોશિયલ મીડિયા) ગુજરાતના કંડલામાં આજે એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 62 એકર જમીન સાફ કરવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ અંતર્ગત બુલડોઝર ઓપરેશન દ્વારા 500 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહે જણાવ્યું હતું કે અતિક્રમણ વિરોધી વિશેષ અભિયાનના ભાગરૂપે 62 એકર જમીનને ગેરકાયદેસર અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે. લગભગ 400-500 ઝૂંપડીઓ અને અર્ધ-કાયમી બાંધકામો, જમીન ખાલી કરવા માટે કેટલાક કાયમી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કંડલામાં આજે અતિક્રમણ વિરોધી એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (ફોટો: સોશિયલ મીડિયા) અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝરને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અતિક્રમણ કરાયેલી જમીનની બજાર કિંમત આશરે ₹250 કરોડ હોવાનો અંદાજ છે. આ પણ વાંચો: ગુજરાત કોર્ટે કલેક્ટરને તેમના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડ માટે 5 વર્ષની સજા ફટકારી છે. તેથી આ જમીનનો ઉપયોગ આગામી નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. આ ચોક્કસ જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવા માટે આજનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે રાજ્ય પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. વધુ વાંચો

કંડલામાં બુલડોઝરની કાર્યવાહી: આશરે ₹250 કરોડની કિંમતની 62 એકર જમીન ખાલી કંડલામાં બુલડોઝરની કાર્યવાહી: દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ના અધ્યક્ષ સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે અતિક્રમણ વિરોધી વિશેષ ઝુંબેશના ભાગરૂપે 62 એકર જમીન ગેરકાયદેસર અતિક્રમણમાંથી સાફ કરવામાં આવી છે. (ફોટો: સોશિયલ મીડિયા) ગુજરાતના કંડલામાં આજે એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 62 એકર જમીન સાફ કરવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ અંતર્ગત બુલડોઝર ઓપરેશન દ્વારા 500 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહે જણાવ્યું હતું કે અતિક્રમણ વિરોધી વિશેષ અભિયાનના ભાગરૂપે 62 એકર જમીનને ગેરકાયદેસર અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે. લગભગ 400-500 ઝૂંપડીઓ અને અર્ધ-કાયમી બાંધકામો, જમીન ખાલી કરવા માટે કેટલાક કાયમી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કંડલામાં આજે અતિક્રમણ વિરોધી એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (ફોટો: સોશિયલ મીડિયા) અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝરને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અતિક્રમણ કરાયેલી જમીનની બજાર કિંમત આશરે ₹250 કરોડ હોવાનો અંદાજ છે. આ પણ વાંચો: ગુજરાત કોર્ટે કલેક્ટરને તેમના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડ માટે 5 વર્ષની સજા ફટકારી છે. તેથી આ જમીનનો ઉપયોગ આગામી નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. આ ચોક્કસ જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવા માટે આજનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે રાજ્ય પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. વધુ વાંચો

આ દરમિયાન તેની ઉડતી પતંગ ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં ફસાઈ ગઈ હતી અને તેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. રોહિત ઇલેક્ટ્રિક શોકને કારણે બેભાન થઈ ગયો હતો. બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પાંચમા દિવસે તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી અને બાળકની લાશનો કબજો લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]