VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ


અમરેલીમાં ભૂકંપ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ધારીથી 16 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપ 5:16 મિનિટે આવ્યો હતો. જેને ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે સમર્થન આપ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version