ભક્તોએ દ્વારકાધીશને સોનાથી શણગારીને ભગવાનના આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરી હતી

Date:


દ્વારકાધીશ મંદિર: આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા ભક્તો ભગવાનના આશીર્વાદ લઈને તેમના નવા વર્ષની શરૂઆત કરે છે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોનો પૂર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષની શરૂઆતમાં ભગવાન દ્વારકાધીશને પણ સોનાથી મઢવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related