માંગરોળ ગેંગરેપ કેસના આરોપીનું મોત, સિવિલમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત

માંગરોળ ગેંગરેપ કેસના આરોપીનું મોત, સિવિલમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત

માંગરોળ ગેંગરેપ કેસના આરોપીનું મોત, સિવિલમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત

સુરત રેપ કેસ: સુરતના માંગરોળમાં સામુહિક બળાત્કારના કેસમાં પોલીસે ફરાર ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આજે (10 ઓક્ટોબર) એક આરોપીનું મોત થયું છે. બળાત્કાર કેસના બંને આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને ફોરેન્સિક મેડિકલ ચેકઅપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી શિવશંકરનું મોત નીપજ્યું છે.

આરોપીનું મોત કેવી રીતે થયું?

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]