સુરત હાઈવે પર ચાલક ઝોકું આવી જતાં અકસ્માત, ભાવનગરના પરિવારના 3ના મોત

0
52


અંકલેશ્વર સુરત હાઈવે પર કાર અકસ્માત અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર આવેલા હાંસોટ પાસે આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરના એક પરિવાર પર બંદૂકધારી શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે ડ્રાઇવર ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે પર હાંસોટ નજીક ભાવનગરનો પરિવાર સુરત જઈ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here