સુરત : સિવિલમાં શિવભક્તો હાલાકી દૂર કરવા ટોકન સિસ્ટમઆજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ કામગીરી શરુ .

સુરત : સિવિલમાં શિવભક્તો હાલાકી દૂર કરવા ટોકન સિસ્ટમઆજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ કામગીરી શરુ .

દર વર્ષે અમરનાથ યાત્રા માટે લખો શ્રદ્ધાળુઓ જતા હોય છે . આ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂર પડતી હોય છે .

માટે સુરત ની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં શિવભક્તો માટે આ સર્ટિફિકેટ ની કામગીરી આજથી શરુ કરવામાં આવી છે . દર વર્ષે સુરતમાંથી હજારો ભક્તો આ અમરનાથ યાત્રા માં જતા હોય છે .

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]