દર વર્ષે અમરનાથ યાત્રા માટે લખો શ્રદ્ધાળુઓ જતા હોય છે . આ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂર પડતી હોય છે .
![](https://pratapdarpan.in/wp-content/uploads/2024/04/7e37d232-906e-43eb-a8cf-263e9cfa5446-1024x771.jpg)
માટે સુરત ની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં શિવભક્તો માટે આ સર્ટિફિકેટ ની કામગીરી આજથી શરુ કરવામાં આવી છે . દર વર્ષે સુરતમાંથી હજારો ભક્તો આ અમરનાથ યાત્રા માં જતા હોય છે .