By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું : લોકોને સ્વચ્છતા વિશે શીખવતી પાલિકા કચેરીમાં દુર્ગંધ આવે છે.
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું : લોકોને સ્વચ્છતા વિશે શીખવતી પાલિકા કચેરીમાં દુર્ગંધ આવે છે.
Gujarat

સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું : લોકોને સ્વચ્છતા વિશે શીખવતી પાલિકા કચેરીમાં દુર્ગંધ આવે છે.

PratapDarpan
Last updated: 14 August 2024 12:11
PratapDarpan
10 months ago
Share
સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું : લોકોને સ્વચ્છતા વિશે શીખવતી પાલિકા કચેરીમાં દુર્ગંધ આવે છે.
SHARE

સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું : લોકોને સ્વચ્છતા વિશે શીખવતી પાલિકા કચેરીમાં દુર્ગંધ આવે છે.

સુરત કોર્પોરેશન : સ્વચ્છતામાં દેશમાં પ્રથમ નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકા આ ​​ક્રમ જાળવી રાખવા લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે પાલિકાનો ઘાટ દીવા તળે અંધારું બની રહ્યું છે. સુરતના મેયરે આજે (14 ઓગસ્ટ) વરાછા ઝોનની ઓચિંતી મુલાકાત લીધી હતી અને વરાછા ઝોનમાં કેટલીક ઓફિસો બિન-સ્વચ્છતા હોવાનું જણાયું હતું. તેઓએ પાલિકાના અધિકારીઓને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમ છતાં પાલિકાની કચેરીમાં ગંદકી હોય તો ગંદકી કરવા બદલ લોકોને દંડ વસુલવામાં આવે તો તેમની સામે કોણ કાર્યવાહી કરશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે.

સુરતના મેયર દક્ષેશ માવાણી આજે સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની ઓચિંતી મુલાકાતે ગયા હતા. મેયરને કેટલીક કચેરીઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તેઓએ અધિકારીઓને ભેગા કરી પાલિકા કચેરીમાં સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી.

જો કે મેયરની આ ઓચિંતી મુલાકાતને કારણે લોકોને સ્વચ્છતા અંગે શીખવતી મહાપાલિકા કચેરીમાં જ સ્વચ્છતા ન હોવાનો પ્રશ્ન ઉભો થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોર દેશમાં પ્રથમ ક્રમે આવ્યા છે. જે બાદ હવે પછીના સ્વચ્છતા સર્વેની તૈયારી પાલિકા તંત્રએ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકામાં દલા તરવાડીનું શાસનઃ ટેન્ડર વગર મેનપાવર સપ્લાય એજન્સીને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ યુ-ટર્ન

સુરત મહાનગરપાલિકા લોકોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે નંબર વન તરીકે અપીલ કરી રહી છે. પાલિકા માટે શરમજનક બાબત છે કે પાલિકાની વરાછા ઝોન કચેરીમાં ગંદકી જોવા મળી રહી છે. જો લોકો ગંદકી કરે છે તો પાલિકા લોકોને દંડ કરે છે અને નોટિસ પણ ફટકારે છે. અહીં પાલિકા કચેરીમાં જ ગંદકી જોવા મળી રહી છે. કોને નોટિસ મળશે અને દંડ કોની પાસેથી વસૂલવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

You Might Also Like

‘મધર’ માસ્ટર પ્લાન હેઠળ, અશપુરા માતાને સુવિધાઓની સજાવટ મળશે, ભક્તોને મધ ખાતે આશાપુરા માતા મંદિરમાં ઘણી સુવિધાઓ મળશે, પરંતુ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં છે. . રૂ. 53,414 કરોડના કુલ 33 વિકાસનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કરવામાં આવશે. વડા પ્રધાન અને ગુજરાતના લાખો ભક્તોના ઉદ્ઘાટન દ્વારા, ગુજરાતના લાખો ભક્તોની શ્રદ્ધા પણ માધા ખાતે આશાપુરા ધામની ‘મધર માસ્ટર પ્લાન’ અને ગુજરાતની ઇ-પબ્લિસિટીમાં શામેલ છે. પુનર્વિકાસ માટે, રૂ. 32.71 કરોડ માસ્ટર પ્લાન લાગુ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. આ માસ્ટર પ્લાન હેઠળ, માધા – અશપુરા માતા મંદિર પરિસરમાં ભક્તો માટે સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ચાચા કુંડને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. (ફોટો: સોશિયલ મીડિયા) રાજ્ય સરકાર ધાર્મિક પર્યટક સ્થળો તરીકે રાજ્યભરમાં યાત્રાળુઓ વિકસાવી રહી છે, અને આ જ કડીમાં, ગુજરાતના લાખો ભક્તોમાં આશાપુરા મંદિર અને આસપાસના સ્થળોનો વિકાસ છે જ્યાં તેઓ માને છે. આ વિકાસની સમાપ્તિ પછી આશાપુરા માતાને સુવિધાઓથી શણગારવામાં આવી છે. માસ્ટર પ્લાન હેઠળ, શ્રી આશાપુરા મતાજી મંદિર સંકુલમાં ભક્તો માટે વિશાળ સુવિધાઓ અને સુવિધાઓ બનાવવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે તળાવ, પ્રવેશ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓની સુંદરતા ઉભી કરવામાં આવી છે. પીવાના પાણીની સુવિધાઓ, સૌંદર્ય પ્રસાધનો, બેઠક વ્યવસ્થા, વાવેતરના કામો પણ તીર્થસ્થાનમાં પૂર્ણ થયા છે. શ્રી આશાપુરા મતાજી મંદિર સંકુલ. . બારમાસી ભક્તો પણ આવી રહ્યા છે, પરંતુ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અશપુરા માતાને જોવા આવે છે. માસ્ટર પ્લાન હેઠળ નવરાત્રી સમક્ષ આશાપુરા માતા સંકુલમાં પહોંચેલા ભક્તો માટે ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. . પર્વતની ટોચ પર મંદિરની નજીક એક મોટો વિસ્તાર હતો, જ્યાંથી આખા માતાના માધા ગામ જોઇ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ, ખાટલા ભવની મંદિરમાં જવાના પગથિયાનું નવીનીકરણ, મંદિરમાં પથ્થરની ક્લેડીંગ, તેમજ પર્વત પરના યાત્રાળુઓ માટે મુસાફરો, જેમાં વ walk ક-વે, ચાઇલ્ડ સ્પોર્ટ્સ, ગાઝેબો સમારકામ, યાત્રાળુઓ માટે યાત્રાળુઓ, બગીચાઓ, અને બગીચાઓ માટે યાત્રાળુઓ માટે ગાદલાઓ શામેલ છે. પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી છે. પ્રખ્યાત ચાચખરા કુંડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. કુંડ (પરિસર) ની આસપાસ એક મોટી જગ્યા છે. ચાચા કુંડ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતી અને પરિસરમાં બીજી કોઈ સિસ્ટમ નહોતી. માસ્ટર પ્લાન હેઠળ, ચાચા કુંડને અદ્યતન લાઇટિંગ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ચાચા કુંડ કેમ્પસમાં વ walk ક-વે, ચાઇલ્ડ સ્પોર્ટ્સ, બેઠકની વ્યવસ્થા જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાને ખાઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે રસોડું-ડાઇનિંગ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠકની ગોઠવણી, વાવેતર, શૌચાલય બ્લોક અને મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારનું સમારકામ કાર્ય પૂર્ણ થયું છે. માસ્ટર પ્લાન હેઠળ, છેલ્લા તબક્કામાં માધા ખાતે રૂપરાય તળાવ અને અશપુરા માતા મંદિરનો વિકાસ પણ પૂર્ણ થયો છે.
અકસ્માતમાં પગ ગુમાવનાર વ્યક્તિને 26 લાખ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીએ આદેશ કર્યો હતો
કાર્તિક પટેલે વિદેશમાં રહીને રૂ.16 કરોડની લોન ચૂકવી દીધી હતી.
ભાવનગરમાં ઓવરટેકિંગ મુદ્દે ચાલક પર ફાયરિંગ, બોચાસણ ટોલ રોડ પરથી બે શખ્સો ઝડપાયા
માઇ ​​ભક્તો માટે ખાસઃ દિવાળીના તહેવારો દરમિયાન અંબાજીમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર
Share This Article
Facebook Email Print
Previous Article Google Pixel 9 series is using Gemini more effectively than others: Here’s how Google Pixel 9 series is using Gemini more effectively than others: Here’s how
Next Article When R Madhavan said that he was ‘very jealous’ of Dhanush because of this When R Madhavan said that he was ‘very jealous’ of Dhanush because of this
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up