
સુરત સમાચાર: સામાન્ય રીતે નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને આઈસ્ક્રીમ ખાવાનું પસંદ હોય છે. પરંતુ સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં 3 બાળકોને આઈસ્ક્રીમ ખાધા બાદ ઉલ્ટીઓ થવા લાગી હતી અને તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બાળકોએ આઈસ્ક્રીમ પણ ખાધો હોવાથી ધુમાડાને કારણે તેઓનું મોત કેમ થયું? તપાસ ચાલુ છે.


/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/14/bhupendra-patel-uttarayan-2026-01-14-13-24-24.jpg?w=218&resize=218,150&ssl=1)
